Monday, December 27, 2010

નહી જતા મંદિરે

૨૬.૧૨.૨૦૧૦




( કવિશ્રેષ્ઠ શ્રી રવિદ્રનાથ ઠાકુરની એક રચનાની ગુજરાતી અનુવાદ કરવાની કોશીશ)
નહી જતા મંદિરે મુકવા ચરણે ફુલો ભગવાનને,
પહેલા ભરી લેજો સુમધુર સુવાસથી સ્વ-આવાસને,
નહી જતા મંદિરે સમક્ષ પ્રગટાવવા દિપક ભગવાનને,
પહેલા કરજો દુર હ્રદયમા રહેલા એ ઘોર અંધકારને,
નહી જતા મંદિરે શીશ નમાવી ભજવા ભગવાનને,
પહેલા શીખજો આપતા સન્માન પોતાના વડીલોને,
નહી જતા મંદિરે વળવા ઘુટણો વાળી ભગવાનને,
પહેલા વાળજો ઘુટણો ઉપાડવા નીચે પડેલાઓને,
નહી જતા મંદિરે કહેવા કરેલી ભુલો ભગવાનને,
પહેલા હ્રદયથી કરજો માફ આપના એ દુશમનોને…..

નીશીત જોશી

Friday, December 24, 2010

સુવીચાર

          ૨૩.૧૨.૨૦૧૦
                              સુવીચાર
મેં ઈશ્વરને બધું જ આપવા કહ્યું,
                                   જેથી હું જીવનને માણી શકું.
ઈશ્વરે મધુર સ્મીત કરીને કહ્યું,
મેં તને બધું માણવા તો જીવન આપ્યું છે!

જો તમે જે કામ કરતા હો તેને ચાહો
તો તમે સફળ અને સુખી બનશો.

સ્મીત એવો વળાંક છે
જે ઘણી મુશ્કેલીઓને સીધી  કરી નાંખે છે.

સફળતા એ સુખની ચાવી નથી.
સુખ સફળતાની ચાવી છે.

હું એમ નહીં કહું કે,
હું હજાર વાળ નીશ્ફળ ગયો છું.
હું એમ કહીશ કે,
નીશ્ફળ બનાવે તેવાં હજાર કારણો મેં શોધી કાઢ્યાં છે.

તમે સુખી હો છતાં
તમને તમારા સુખનું કારણ ખબર ન હોય;
તો
માની લેજો કે
તમે ખરેખર બહુ સુખી છો !

સંકલન   નિરુપમ અવાશિયા




Monday, December 20, 2010

૧૯.૧૨.૨૦૧૦
        આજે પિતા ...પુત્રી (સંકલન....નિરુપમ અવાશિયા)
                                     પાપા       




  
              “  પિતા પ્રેરે પ્રેમ થી ને હૈયે સિંચે હામ,
            પ્રણામ પિતૃદેવ ને ! શતસહસ્ત્ર પ્રણામ!
                    પાપા.......પગલીથી,
                  પપ્પાને પગલે.........
   જનનીની જોડ સખી નહી જડે રે લોલ......જેવી પંકિતઓ દ્રારા ગુજરાતી સાહિત્યમાં માતૃશકિતનો ભરપૂર મહિમા ગવાયો છે, પરંતુ જીવનમાં પિતાનું સ્થાન પણ મહત્વનું અને અદકેરું હોય છે એ હકિકત છે. પિતાને મન દિકરી કાળજાકેરો કટકો, વહાલપનો  વરસાદ છે એ સનાતન સત્ય છે.અનેક અડચણો અને પારાવાર મુશ્કેલીઓને પાર કરીને પ્રતિભાવંત પુત્રીઓએ પિતા અને પરિવારનું નામ ઉજાળ્યું હોય એવાં કંઈ કેટલાંય ઉદારણો સમાજમાં નજરેચડે છે.
પિતાના વિશિષ્ટ વ્યકિતત્વની અમીટ છાપ કેટલીક કલાધરિત્રી પુત્રીઓ પર પડી છે અને એ પિતાના કલા વારસાને આગળ વધારી રહી છે. આવી હોનહાર પુત્રીઓ પિતાનું ઋણ અદા કરીને પળે પળે પિતૃતોત્સવ ઊજવી રહી છે. તે કુળને તારે છે,ઉજાળે છે.આ લાડકવાયી દીકરીઓ પિતાને નકશે કદમ પર ચાલે છે અને સમાજમાં દાખલો બેસાડે છે.21મી જૂને ફાધસૅ ડે નિમિતે આવી કુળવાન,પુત્રીઓ ને સ્નેહભરી સલામ.........
  મારા પિતાજી એ મારામાં ભરપૂર આત્મવિશ્ર્વાસ ભયૉ છે.   
   લતા મંગેશકર
  40 થી 50 નાં દાયકા માં પણ મારા પિતાજી એ દિકરા-દિકરી વચ્ચેનો ભેદભાવ નહોતો રાખ્યો.
  વષૉ અડાલજા

મને પિતાજી તરફ થી કલાની સાથોસાથ નૈતિક મૂલ્યોનો પણ વારસો મળ્યો છે.
 હેતલ મહેતા (પં નંદન મહેતા ની પુત્રી)
 મારા જીવન ઘડતર માં પિતાજી નું અનન્ય યોગદાન છે.
 આદિતી દેશાઈ (નાટ્યકાર જસવંત ઠાકર ની પુત્રી)
     હું દિકરી મેધનાને બિનશરતી પ્રેમ કરું છું તમે કોઇ વ્યકિતને ટુકડાઓમાં વહેંચીને ન જોઇ શકો.હું મારી દીકરીને જેવી છે એવી એજ સ્વરુપે ચાહું છું.”
  ગુલઝાર
  મારી સવાર પાપાના સિતારની ધૂન સાથે શરુ થાય છે.જોકે હું ઘણી મોડી તેમની નિકટ આવી, પરંતુ હવે લાગે છે કે આવું પહેલાં કેમ ન થયું.
 મેઘના ગુલઝાર

       આજના પિતાને સમજુ દિકરી મળી રહે ત્યારે કયારેક એવું બને છે કે-પિતૃત્વ માતૃત્વ કરતાંય વેંત ઊચેરું બનીને હષૅ નાં આંસુ સારતું રહે છે.કયારેક પત્નીને ન કહી શકાય,દિકરાને ન કહી શકાય એવી વાતો અંદરથી વલોવાઈ ગયેલો બાપ દિકરી ને કરતો હોય છે.આવો ભાવસેતુ દિકરી ની વિદાય વખતે તૂટે ત્યારે બાપ  તો પોતાનાં આંસુ લુછવાને બદલે ચશ્મા નાં કાચ લુછતો રહે છે. વળી  દિકરી ને પિયર ની યાદ ન આવે એવાં સાસરિયાં મળે ત્યારે બાપ ની વેદનાં સાવ અનોખી બની રહે છે.

              દિકરીનો યુગ શરુ થઇ ચુક્યો છે.ઘરે-ઘરે બાપ-દિકરી વચ્ચેની મૈત્રીનાં મેઘધનુષ જોવા મળે છે.નરસિંહ મહેતાને કુવરબાઇનો,પંડિત નહેરુને ઈંદિરાનો, સરદાર પટેલ ને મણિબેનનો, અને જનાબ ભૂટ્ટોને બેનઝીરનો સથવારો મળી રહે છે. સુખી સાસરે રહેતી દિકરીને પિતા જ્યારે મિસ કરે ત્યારે એમની આંખો માંથી જે ટપકી પડે છે તેમાં જેઠ મહિના ના અસહ્ય ઉકળાટ પછીના પહેલા વરસાદની સુગંધ હોય  છે.

Friday, December 10, 2010

Friend

    ૧૦.૧૨.૨૦૧૦

                                        Friend




Let all my friends be healthy and happy forever...!
GOD said: But for 4 days only....!


I said: Yes, let them be a Spring Day, Summer Day,
Autumn Day, and Winter Day.

GOD said: 3 days.
I said: Yes, Yesterday, Today and Tomorrow.

GOD said: No, 2 days!

I said: Yes, a Bright Day (Day time) and Dark Day (Night time).

GOD said: No, just 1 day!

I said: Yes!

GOD asked: Which day?

I said: Every Day in the living years of all my friends !  

GOD laughed, and said: All your friends will be healthy and happy Every Day!



Monday, December 6, 2010

કાનજી તારી મા કે’શે -નરસિંહ મહેતા

                                      
06.12.2010

                                  કાનજી તારી મા કેશે -નરસિંહ મહેતા



                                                      
                                 કાનજી તારી મા કેશે પણ અમે કાનુડો કેશું રે !
એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે.  કાનજી તારી o
માખણ ખાતાં નોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે !
ગોપીઓએ તારું ઘર ઘેરાણું જઈ ખૂણામાં બેઠું રે.  કાનજી તારી o
ઝુલણી પેરતાં નોતું આવડતું અમે તે દિપેરાવતાં રે !
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિછોડાવતાં રે.  કાનજી તારી o
કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે !
કર્મ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે.  કાનજી તારી o
ઘૂંટણીયાભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે !
ભલે મળ્યા મેતા નરસૈંના સ્વામી પ્રેમભક્તિમાં રેલું રે.  કાનજી તારી o
નટખટ કનૈયાનાં નખરાંઓ વિશે તો આપણે જાણીએ જ છીએપરંતુ અહીં ગીતમાં એ નટખટ-નખરાળાની સામે જ ગોપ-ગોપીઓએ કરેલાં નખરાં ખૂબ જ મજાનાં લાગે છે.  કૃષ્ણનું કાલુંઘેલું બોલવું જ તો એમને ઘેલું ઘેલું કરે છે પણ તોય અમને કંઈ પડી નથી ના નખરાં કરે છે.  વ્યક્તિનાં નામની પાછળ જીલગાડતા જ એ વ્યક્તિ સાથેનાં સંબંધમાં એક આમન્યા અને મર્યાદા આવી જાય છે, જે અહીં ગોપ-ગોપીઓને બિલકુલ મંજૂર નથી.  એમણે તો કૃષ્ણને કાનુડોજ કહેવું છે, પછી ભલે ને એ નંદરાજાનો કુંવર કેમ ન હોય ! કારણ કે કાનુડો’ શબ્દ સખત્વથી ભરપૂર છે અને આમન્યા એમને કૃષ્ણનાં સખત્વથી દૂર રાખે છે.  આવી મર્યાદા રાખીને એમણે કૃષ્ણથી એટલા પણ દૂર નથી રહેવું.  એમણે તો કૃષ્ણને પોતાનાં જેવા જ બનાવીને હારોહાર રાખવાં છે, અડોઅડ રાખવા છે.  આપણે ય આવી જ રીતે ઘણીવાર આપણા પ્રિય મિત્રોને એમનું નામ બગાડીનેજ બોલાવતા હોઈએ છીએ નેઅને સાચું કહેજોએવા બગાડેલાં નામથી બોલાવવાની મજા પણ સાવ અનેરી હોય છે કે નઈં…?! (તમે જો કદી એમ કર્યું ના હોય મિત્રોતો હવે પછી જરૂર કરી જો જો અને જો એમ કરવાથી તમને અનેરો આનંદ ન મળે, તો મને કહેજો





Monday, November 22, 2010

૨૧.૧૧.૨૦૧૦


सभ्यता का मूल्य

कवी और लेखक,अजेय जी की कुछ पंक्तियां याद आ रही है:

सांप तुम सभ्य तो हुई नहीं ?


शहर में बसना तुम्हे आया नहीं?


एक प्रश्न पूछूं,उतर दोगे ?


फिर कहाँ से सिखा डसना ?


विष कहाँ से पाया ?

यह केवल एक व्यंग नहीं है I शहरी सभ्यता की जो परिभाषा कवि की कलम से पैदा हुई है ,उसके पीछे ए़क गहरा दर्द भी छिपा है I मनुष्य कभी जंगली था,फिर वह सामाजिक प्राणी बना I ज्ञान और विज्ञानं में प्रगति करते हुए ,वह और उसकी सभ्यता अन्तरिक्ष की ऊँचाइयों तक जा पहुची I पर दूसरी ओर उसने जंगला कट डाले ,धुएं और प्रदूषण प्रकृति का दम घोट डाला ,वाहनों और कल-कारखानों के शोर से पक्षियों की चहचहाट डुबा डाली I नदी-नालों में विष बहा डाला I फिर भी वह यह दवा करता रहा की उसकी सभ्यता प्रगति कर रही है I भ्रष्टाचार,अपराध,जमाखोरी, घूसखोरी, चरित्र की गिरावट—सब एक सभी समाज के कर्णधार बन गई –ऐसे में कवि और कोई परिभाषा दे भी कैसे सकता था I पर यदि हमें यह परिभाषा स्वीकार नहीं ,यदि हमें मानव-मूल्यों का आदर बनाए रखना है, और यदि हम नहीं चाहतें कि हमारी आनेवाली पीढियाँ हमें धृणा से देखें ,तो हमें इस परिभाषा को बदलना होगा I अपनी धरती ,अपनी प्रकुति और अपने जीवन-मूल्यों के प्रति ,अपने कर्तव्यों का पालन करना होगा I

तभी यह सम्भव है कि हम अपनी संस्कृति,अपने समाज और अपनी सभ्यता कि एक नयी परिभाषा रच सकें I

६(अभिताभ का खजाना... ....से)

Monday, November 15, 2010

‘બાળદિન’

૧૪.૧૧.૨૦૧૦.

આજે ૧૪ નવેમ્બર ચાચા નહેરુ નો જન્મ દિવસ ‘બાળદિન’.



“Least we forget,
The service of India,means the service of the millions who suffer,
It means the end of proverty and ignorance and desease and equality of opportunity.

“If any people choose to think of me then I should like them to say –this was a man who with all his mind & heart loved India and the Indian people in turn were indulgent to him and gave him of their love most abundantly & extravagantly”
Jawaharlal Naheru









Friday, November 12, 2010

" समय समय बलवान है, नही किन्तु मनुष्य !! "

૧૧.૧૧.૨૦૧૦

આજ ની પોસ્ટ વિચાર જગત માં થી સાભાર .......
ફેમસ ગેઇમ - શો "કૌન બનેગા કરોડપતિ-૪"નાં એક સ્પર્ધક અંતિમ લક્ષ્યની અણી પર પહોંચી ચૂકી ગયા.
પોતાને મુસ્તાક સમજતો આદમી, (ખરાબ) સમય આગળ ઝૂકી પડ્યો અને
" समय समय बलवान है, नही किन्तु मनुष्य !! "
વાત જાણે સાચી પાડી ગયો.

કિનારે પહોચેલા વહાણની ડૂબ્યાની વાત છે ,
ને માઈલો કાપ્યા બાદ અંતર ખૂટ્યાની વાત છે .
આકાશને આંબવા નીકળેલ વિહગની હાફ્યાની વાત છે,
ને એક હાથ છેટે જ શ્વાસ ખૂટ્યા ની વાત છે .
ખેલનાં નામે નીકળેલ આદમીની હાર્યાની વાત છે ,
ને જીવનનાં ખેલમાં ક્યાં અટકવું એ શીખ્યાની વાત છે .
મુસ્તાક માનવીની સમય આગળ ઝૂક્યાની વાત છે ,
ખેલજીવન હો, કે જીવનખેલ વિટંબણામાંથી સરક્યાની વાત છે .
- જગત અવાશિયા







Tuesday, November 9, 2010

शब्दों कि ताकत

૦૮.૧૧.૨૦૧૦


शब्दों कि ताकत
कभी भी आपने विचार किया है कि बुध्ध,महावीर,नानक,कबीर,रहीम,कन्फ्युशियस,गाँधी या विवेकानंद जैसे संत ,महात्मा और महापुरुषों में ऐसा क्या था ,जो उनके वर्षों बाद भी दुनिया उनके बताए रास्तों पर चलती है Iन इनके पास कोई अपर धन –सम्पति थी, न सेने, नालाम्बे-चौड़े राज्य थे.,न भय,न आतंक,फिर ऐसा क्या था,जिसके दम पर,ये सभी व्यक्तित्व,आज भी हम पर राज कर रहे है I
इन सभी साधारण व्यक्तियों के पीछे ,असाधारण शब्दों की ताकत थी I इन के पास विचारों कि सेनाएं थीI शब्दों के सैनिक थे I और इन्ही अनमोल शब्दों की बदौलत इन महापुरुषोंने दुनियाको जीता I
दिखने में एक छोटा सा साधारण “शब्द” अजर –अमर और अपार शक्ति से भरा होता है I उसमें एक जीवन,एक समाज,एक राष्ट्र और एक दुनिया को बदलने की ताकत होती है Iअगर शब्द दुनियामे शांति ला सकते है, तो क्रांति लाने का सामर्थ्य भी रखते है I इसीलिए कबीरदास जी ने कहा है :
"शब्द शब्द सब कोई करें, शब्द के हाथ न पांव
एक शब्द औषधि करे, एक शब्द करे घाव I"
जरा सोचिये कि सन्तो के चंद शब्द सदियों से दुनिया को प्रेरित करते आ रहें है I फिर यह दिनिया तो अपार किताबों ,ग्रंथों और साहित्यसे भरी पड़ी है I
क्यों न हम भी इन शब्दों की ताकत को पहचानें,और इन्हें जीवन में उतारें क्योकिं शब्दों के अध्ययन से ही व्यकित विद्ववान बन सकता है I
राज भले ही अपने राज्य में पूजा जाय,लिकिन विद्ववान हर जगह पूजा जाता है I
५(अभिताभ का खजाना... ....से)

Sunday, November 7, 2010

~: શુભ દિપાવલી :~

૦૬.૧૧.૨૦૧૦



                                      ~: શુભ દિપાવલી :~


જીવનમાં વર્ષો ઉમેરાતાં જાય છે,


આ ‘નૂતન’ વર્ષે ,


જીવન ઉમેરીએ તો કેવું ?!!


નવલા વર્ષનું પરોઢ, આપ


સૌના સોનેરી સોણલાં સાકાર કરે……!!



                                 नव वर्ष है….. नव हर्ष हो

                                 नव वर्ष है….. नव हर्ष हो


                                एक नई सुबह का स्पर्श हो ….


                                नव कामना का एहसास हो


                                नव कल्पना का वास हो


                                नव यौवन का उल्लास हो


                                नव कोपल का आभास हो


                               नव वर्ष को धारण करे


                               नव किरणों का स्वागत करे ….


                              नव वर्ष है …नव हर्ष हो….


                              नव युग बने नव पुरु चुने


                              जो खो गया उसे बिदा करे


                             नव मीत का स्वागत करे ….


                             है प्राथना बस यह प्रभु


                            नव वर्ष शान्ति का वर्ष हो …


                            सद्भावना का वास हो


                            सच्चाई का भी साथ हो


                          मनोविकारों से नाता मिटे


                          मिलाप में जीवन कटे


                          बुराई का विसर्जन करे


                         नफरत का व्यक्तित्व शून्य करे


                         हो दिलो में जीने देने की आस


                        नव निर्माण का हो अथक प्रयास


                        नव कृति की नींव धरे


                        नव वर्ष का आह्वान हो


                         नव वर्ष है नव हर्ष हो


                         मंगलमय आपका ये वर्ष हो….


(संकलित काव्य)

Thursday, November 4, 2010

और भी अच्छा

૦૪.૧૧.૨૦૧૦



और भी अच्छा
दूसरों की भलाई करना अच्छा,लेकिन अपनी बुराई ढूढनाऔर भी अच्छा I
दूसरों के लिए चिन्ता करना अच्छा,लेकिन अपने लिए चिन्तन करना और भी अच्छा I
सत्य वचन सबसे अच्छा,लेकिन दूसरों की भलाई में झूठ बोलना और भी अच्छा.
चरित्र निखरे तो अच्छा,प्यार हर जगह बिखरे तो, और भी अच्छा I
खेल में जितना अच्छा,लेकिन प्यार में दिल हार जाना और भी अच्छा I
कर्ज चुकाना अच्छा,फर्ज निभाना अच्छा,मर्ज भगाना अच्छा I
बुराई पर नियंत्रण अच्छा, अच्छाई का निमन्त्रण अच्छा I
मन से बोझ हटाना अच्छा,तन पर बोझ डालना अच्छा I
अपनी शक्ति अच्छी,दूसरों कि भक्ति अच्छी I

४(अभिताभ का खजाना... ....से)

Wednesday, November 3, 2010

हर कोई अपने आप में पूर्ण है

૦૨.૧૧.૨૦૧૦


हर कोई अपने आप में पूर्ण है
हमारा मानना है कि हर व्यक्ति चाहे छोटा हो या बड़ा,बलवान हो या निर्बल,विद्वान या अनपढ़,शरीर-सम्पन्न या विकलांग अपने आप में पूर्णता लिए हुए है Iअपने आप में महान है I

जिन्हें हो शक वो करें और खुदाओ कि तलाश
हम तो इंसान को ही दुनिया का खुदा कहते है I
अमरीका के एक प्रख्यात लेखक डेल कार्नेगी का कहना है कि हो सके तो पर्वत कि चोटी बनिए,पर यदि पर्वत कि चोटी न बन पाए तो उस छोटी पर उगनेवाले देवदार के वृक्ष बनिए I यदि देवदार भी नहीं बन पाएं तो घाटी में या किसी झरने के पास एक छोटा- सा सुन्दर वृक्ष बनिए I यदि वृक्ष ना बन पाएं तो एक झाड़ी ही बनिए अगर झाड़ी भी न बन पाएं तो वह नरम घास बनिए जो किसी के मार्ग पर बिछाकर उसके मार्ग को सुखद वनता हे I और यदि आप मार्ग नहीं बन सकते तो एक पगडंडी बनिए I I
आकार से ही हमारी सफलता या असफलता का निर्धारण नहीं होता I अपनी योग्यता के अनुसार ही हम श्रेष्ट बनते है I दुसरो की बराबरी या नक़ल करना आवश्यक नहीं I हम जो भी बन सकते है, वही बने रहे,इसी में ही हमारी शोभा है I
३(अभिताभ का खजाना... ....से)

Monday, November 1, 2010

સરદાર સાહેબ ની જન્મજયંતી અને ઇન્દિરાજી ની પુણ્ય તિથી

૩૧.૧૦.૨૦૧૦


      આજે ૩૧.૧૦ સરદાર સાહેબ ની જન્મજયંતી અને ઇન્દિરાજી ની પુણ્ય તિથી

                                         દીર્ઘ દ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલ


                  સરદાર વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ - ૧૫ ડિસેમ્બર ૧૯૫૦)

ગાંધીજી ની હત્યા પછી અચાનક રેડીઓ પર શોકગ્રસ્ત ગીતો શરુ થયાં .તે જમાનામાં ટી.વી. ન હતાં.ઉદઘોષકે જણાવ્યું રાષ્ટ્રપિતા ગાંધી હવે આપણી વચ્ચે રહ્યા નથી .તે પછી પંડિત જવાહરલાલ નહેરુ રેડીઓ પર આવ્યા અને તેમણે કહ્યું કે એક પાગલ માણસે બાપુ ની ગોળી થી હત્યા કરી....તેમનો કંઠ રૂંધાય ગયો...ત્યાર બાદ સરદાર વલ્લભભાઈ પટેલ રેડીઓ પર આવ્યા તેમણે કહ્યુંકે... મહાત્મા ગાંધીની હત્યા થઇ છે.એક હિંદુ નામે નાથુરામ ગોડસે એ ગોળી ચલાવી છે.આ કરુણ પ્રંસંગે સરદાર સાહેબે સ્વસ્થતા ગુમાવી ન હતી અને હ્ત્યારાનાં નામ અને ધર્મ નો ઉલ્લેખ કરી તેમણે આખા દેશ ને કોમી રમખાણ માં થી ઉગારી લીઘો હતો.
આમ તેની દીર્ધ દ્રષ્ટિ આવા સંજોગમાં પણ કામ લાગી.
                              Gandhi, Indira (1917-1984)
                                                         (19.10.1917 to 31.10.1984 )

"I don't mind if my life goes in the service of the nation. If I die today every drop of my blood will invigorate the nation."


(Assassinated by Sikh militants the following day.)


“We cannot perform miracles, we have no magic wand, But we have some thing close to it. And that is our ability to work hard, to sacrifice and to demonstrate our determination and integrity in working for the welfare of the poor.”

Saturday, October 30, 2010

अन्तर

૨૯.૧૦.૨૦૧૦


अन्तर

इतनी विशाल दुनिया में,हर जगह कुछ –न –कुछ अन्तर है I
व्यकित में अन्तर है I वस्तु में अन्तर है I दृष्ट्रि में अन्तर है, सृष्टि में अन्तर है I
लेकिन कई चीजें ऐसी भी है,जिनमे अन्तर होते हुए भी अन्तर नहीं है I गंधहीन फूल और कागजी फूल में क्या अन्तर है? ----दोनों में ही सुगंध का अभाव है I सुखी नदी और रेगिस्तान में काया अन्तर है?---–प्यास बुझाने में दोनों ही बेकार है I धोखेबाज दोस्त और दुश्मन में क्या अन्तर है ? दोनों खतरनाक है I तीखा बान और तीखी वाणी में क्या अन्तर है? –दोनों नुकसान पहुचाते है I कमजोर और कायर में क्या अन्तर है?-- दोनों ही मुश्किलों से डरते है I
तो अन्तर भले सारी दुनिया में हो,पर हमारे अन्तर्मन में कोई भी अन्तर नहीं होना चाहिए I
२(अभिताभ का खजाना... ....से)

Thursday, October 28, 2010

ज्ञान की पहचान

२७.१०.२०१०


ज्ञान की पहचान
यह जरुरी नहीं की उतम वस्तु प्राप्त करने के लिए,सिर्फ गुरु या ज्ञानी या उतम व्यक्ति के पास ही जाया जाय I यह भी जरुरी नहीं की अच्छी वस्तु सिर्फ अच्छी जगह ही प्राप्त हो Iगुण या ज्ञान प्राप्त करने के लिए तो कहा गया है कि:
उतम विद्या लीजिए,जदपि नीच पै होय,
परौ अपावन ठौर में,कंचन तजत न कोई .
उतम विद्या यदि किसी अयोग्य या नीच व्यक्ति से भी मिले,तो भी उसे लेने में संकोच नहीं करना चाहिए I. परौ अपावन ठौर में -----गन्दगी में भी पड़ा हुआ ,हुआ,कंचन तजत न कोई.----सोने को कोई तजता नहीं है I उसे उठाने के लिए तैयार रहता है I जो गुणी है,वह गुणी ही रहेगा,भले ही वह किसी अयोग्य जगह पर ही क्यों न हो I हिरा काले पत्थरों के बिच पाया जाता है, कमल कीचड़ में भी खिलते है, और कांटेवाली झाडियों पर गुलाब के फूल लगतें है I जहां गुण होंगे,उस जगह का महत्व अपने आप बढ़ जायेगा I भले ही वह कितना ही गन्दा स्थान क्यों न हो I.
१ (अभिताभ का खजाना... ....से)

Tuesday, October 26, 2010

મહાનાયક અમિતાભ બચ્ચન ની બ્લોગ પોસ્ટ સાભાર.........

૨૫.૧૦.૨૦૧૦.


આજે મહાનાયક અમિતાભ બચ્ચન ની બ્લોગ પોસ્ટ સાભાર.........



Sopaan , New Delhi Oct 22/23 , 2010 Fri/Sat 1 : 12 PM

A sense of great pride. The President of India presenting award for Best Actor for ‘PAA’. Eyes moist as the audience gives a standing ovation. Which in formal functions is an abnormality. The president whispers to me “ I have seen your film and loved it”. I give an embarrassed laugh. Abhishek and Balki and Arundhati going up on stage for their respective awards. Crowds and media paying scant respect to decorum and protocol, surround and mob within these very august precincts of Vigyan Bhavan.It has rained very heavily as we enter. And then stops by the time we finish. An omen again !

But really .. a wonderful moment for the family – Jaya, Aishwarya, Niky and Shweta all in the audience, cheering and applauding and feeling pride and passion for the moment.

Later all collecting at Shweta’s elegantly decorated home for dinner – Vidhu Vinod Chopra, Raju Hirani, Balki, Arundhati, Rakeysh Mehra, Venki, Rana, Swanand and the irrepressible Suhel Seth … a lovely evening with the kids and samdhis Ritu and Rajan … music repeats of ‘Guzarish’ and ‘Action Replay’, which grows on us gradually. Sanjay Leela Bhansali has composed the music for Guzarish and its soothing and nostalgic and beginning to grow on us all … takes a while. The other Action Replay is lusty and hot and grooving and all seem to move along with it. Jaya surprisingly gives it a thumbs up, which has to be said is rather unusual … she does not normally do that …

Felt a sense of pride and happiness to see Abhishek walk up to the President for his award as producer for PAA.

But before that the entire morning media and media and media … till you are bursting with having to give responses to the same questions again and again.

Its actually a wonderful exercise for an actor, on how differently he is able to give the same reply in 5 different ways !!!

Tomorrow its back to Mumbai and straight on to the set and KBC.

Thank you India for this national recognition. Give me the strength to work diligently towards achieving what we set out to do in life ….

I am exhausted and tired and over interviewed !

Love to all

Amitabh Bachchan

Sunday, October 24, 2010

ફ્નેડો .....જગત નાં બ્લોગ વિચાર જગત માંથી સાભાર......

૨૩.૧૦.૨૦૧૦


આજે સનેડો નહી પરંતુ ફ્નેડો .....જગત નાં બ્લોગ વિચાર જગત માંથી સાભાર......

સનેડો એ ગુજરાતી લોકસંગીત નો એક ભાગ છે. સનેડો નૃત્ય કરતાં કરતાં ડાકલીના તાલે ગવાય છે. આ નૃત્ય સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં પરંપરાગત પ્રચલિત છે. સને ૨૦૦૪-૨૦૦૫ની સાલમાં મણીરાજ બારોટ નામના કલાકાર થકી સનેડો આખા ગુજરાત રાજ્યમાં અત્યંત લોકપ્રિય થયો. ગુજરાતની જનતા વરઘોડો,ગરબા જેવા પ્રસંગોમાં સનેડાના તાલે નાચી ધૂમ મચાવતા જોવા મળે છે.

(Source: http://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87%E0%AA%A1%E0%AB%8B)

સનેડા પર થી પ્રેરણા લઇ

સનેડો નહી, પરંતુ “ફન”(fun) નો ફનેડો રજૂ કરું છું :


                          











  

ફોટો : યુનાઇટેડ વે ઓફ બરોડા – ગરબા ગ્રાઉન્ડ,વડોદરા)

એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,

કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,

કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!

કે તૈણ માહ પે’લા થી જ હરખાતા,

ને પાછા “પાસ” લેવા મૂકતા દોટ,

નવ દિ’ હારું નેવું દિ’ પે’લે થી હજતા-ધજતા, લાલ ફનેડો…!

એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,

કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,

કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!

કે ‘બાઈ’કુ ને મોટર લઇ ઓમતેમ ફરતા,

ને પાછા મેદાન પર ટોઈમ પર પોં ‘ચતા,

ટોળકી બનાઈ ને ઘૂસ મોરતા, લાલ ફનેડો… !

એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,

કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,

કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!

કે દોંડિયા ને બદલે ઓયલો મોબાઈલ ફેરવતા,

ને દોઢિયા ની હારે “ડિસ્કો ગરબાયે” હલાવતા,

મન મૂકી મોજમાં ઓમ તેમ ઘૂમતા , લાલ ફનેડો…!

એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,

કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો

કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!

કે ધીમા તાલ મા ત્રણ તાલી ખરી,

ને ‘મુંબઈની ગોડી’મા સફર પણ ભલી,

પણ મારો ’ફનેડો’ તો બારે માસ , લાલ ફનેડો…!

એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,

કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,

કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!

કે ગરબા પછી, બર્ગર-પિત્ઝા ને સેન્ડવિચ ઝાપટતા,

ને ભાઈબંધ-સખીયુ સાથે હરુભરુ પણ થાતા,

છેલ્લા દિ’ એ ફરી વાટ જોતા નવરાતની , લાલ ફનેડો…!

એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,

કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,

કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!

- જગત અવાશિયા

Friday, October 22, 2010

કવિ શ્રી વિપિન પરીખ…

૨૧.૧૦.૨૦૧૦
કવિ શ્રી વિપિન પરીખ… ૮૦ વર્ષની વયે .૧૭.૧૦.૨૦૧૦ ના રોજ મુંબઈમાં અવસાન પામ્યા. શ્રદ્ધાંજલિ સહ .......આજે તેમના વિષે ..........
ભગવાન પણ ભોંઠા પડે.

માંગવાનું કહે છે તો માંગી રહું છું આ પ્રભુ!


દઈ દે મન એવું કે માંગે એ કશું નહી ! -----વિપિન પરીખ

વિપિન પરીખ આમ તો સામાજિક સભાનતાનાં કવિ છે. રોજીંદી ઘટનાઓ માંથી એ કાવ્યો કરી શકે છે. એમની કવિતા નો બીજો પણ એક મિજાજ છે. અને તે આંતર- નિરિક્ષણ.એક ક્ષણ કલ્પના કરો કે ખુદ ઈશ્વર આવીને કહે માંગ માંગ,માંગે તે આપું! આપણી ભીતર છુપાયેલો સાત જનમ નો લોભ વિરાટ ભિક્ષાપાત્ર લઇ ને ઉભો રહેશે .ઈશ્વેર આપતાં થાકે ,પણ આપણે લેતાન થાકીએ. એટલું લાલચુ છે આપણું મન.આપણે ચિરયાચક છીએ.આપણને પણ ખબર નાં પડે એમ આપણે કાકલુદી કરતાં હોઈએ છીએ. અને કરગરતા હોઈએ છીએ. વાતો ખુમારી અને સ્વમાન ની કરતાં હોઈએ છીએ.બાહ્ય

અને આંતરિક દરિદ્રતા સાથે જીવીએ છીએ. પરંતુ કેટલાય બગીચાઓ ની પાછળ રણનાં રણ છુપાયેલાં હોય છે. જાણી મરણ સુધી ગંધ આવતી નથી.
અહીં કવિએ ઉત્તમ વાત કરી છે .ખુદ ભગવાન પણ ભોંઠા પડે એવી વાત છે એ તો ઈશ્વર ને એટલુંજ કહે છે કે આપવું જ હોય તો એવું મન આપ ,જે કશુંય ન માંગે.મન સનાતન માંગણ છે. પણ. તદન નિસ્પૃહ મન જવી કોઈ મિરાત કે અમીરાત નથી .વિપિન પરીખે એક હાઇકૂ પણ લખ્યું છે....

મંદિર બહાર

ભિક્ષુક,ભીતર હું,

ફર્ક કેટલો?
મંદિર ની અંદર જનારાઓ પણ ભિખારી છે. પણ મંદિર બહાર ઊભેલો ભિખારી ભિખારી છે ને ભિખારી દેખાય છે આપણે દેખાતા નથી એટલું જ .
                                                                                                   .....સુરેશ દલાલ .

Wednesday, October 20, 2010

પાંડુરંગ શાસ્ત્રી આઠવલે

૧૯.૧૦.૨૦૧૦




આજે સ્વાધ્યાય ક્રાંતિ નાં પ્રણેતા પુ. દાદા નો જન્મ દીવસ .....બ્લોગ વિચાર જગત માંથી સાભાર.............પૂજ્ય દાદા ... પાંડુરંગ શાસ્ત્રી આઠવલે

પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (ઓક્ટોબર ૧૯, ૧૯૨૦ - ઓક્ટોબર ૨૫, ૨૦૦૩) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશમાં રોહા નામનાં ગામમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા અને પિતા વૈજનાથ આઠવલે (શાસ્ત્રી) તથા માતા પાર્વતી આઠવલેનાં પાંચ સંતાનો પૈકીના એક હતા, જેઓ "શાસ્ત્રી" તેમ જ "દાદાજી" તરીકે પણ ઓળખાય છે.

પાંડુરંગ શાસ્ત્રી પોતે હિન્દુ ધર્મના શાસ્ત્રોના પ્રખર વિદ્વાન હતા. તેમણે હિન્દુ ધર્મના મહાગ્રંથ ગીતાનાં જ્ઞાનને સરળ શૈલીમાં સમજાવી સામાન્ય લોકો સુધી પહોચાડવાનો પુરુષાર્થ આદર્યો હતો. એના પરિણામ સ્વરૂપ સ્વાધ્યાય પરિવારની સ્થાપના થઇ, જેમાં આજે લાખો લોકો હોંશે હોંશે સક્રિયપણે જોડાયેલા છે. આ પરિવારમાં વિદ્વાનોથી માંડી સામાન્ય માનવી જોવા મળે છે. પાંડુરંગ શાસ્ત્રીજીની સરળ શૈલીએ બાળકો, યુવાનો, વયસ્કો એમ આબાલવૃધ્ધ બધાને પરિવારમાં એકસૂત્રે સાંકળી લીધા છે.

પાંડુરંગ શાસ્ત્રીજીને રેમન મેગસેસે એવોર્ડ (Ramon Magsaysay Award), ટેમ્પલટન પુરસ્કાર (Templeton Prize for Progress in Religion, મહાત્મા ગાંધી પુરસ્કાર, લોકમાન્ય ટિળક પુરસ્કાર, પદ્મ વિભૂષણ, એવા વિવિધ પુરસ્કારો એનાયત થયા છે. એમનો જન્મદિવસ સ્વાધ્યાય પરિવાર દ્વારા જગતભરમાં મનુષ્ય ગૌરવ દિન અથવા માનવ ગરિમા દિન તરીકે ઉજવવામાં આવે છે
(Source:http://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AB%81%E0%AA%B0%E0%AA%82%E0%AA%97_%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80_%E0%AA%86%E0%AA%A0%E0%AA%B5%E0%AA%B2%E0%AB%87)
આજે ૧૯ ઓક્ટોબર પરમ પૂજ્ય દાદા નાં જન્મદિન (“મનુષ્ય ગૌરવ દિન” અથવા “માનવ ગરિમા દિન”) નિમિત્તે આદરપૂર્વક અને વંદનપૂર્વક, ભૂતકાળ મેં રજૂ કરેલા વ્યક્તવ્યનાં અંશો પ્રસ્તૂત કરું છું :

“प्रभु हमारे साथ है, क्यों बने हम दीन ? हमारा दिन, मनुष्य गौरव दिन !!”
મારા સ્વાધ્યાયી વડીલો તથા મિત્રો,

આજે હું આપની સમક્ષ એક ધ્રુષ્ટતા કરવા માગું છું.રજકણ સૂરજ થવાનો કે સૂરજને આંબવાનો પ્રયત્ન કરે તેવો જ આ એક બાલિસ પ્રયાસ છે.ક્યાં સૂર્ય જેવા ઝગમગતા તેજપુંજ દાદા અને ક્યાં તેમનાં વિષે બોલનારો આ રજકણરૂપી બાળક હું ? પરંતુ ખુદ સૂર્ય પર પ્રકાશ પાડવાની મારી આ ચેષ્ટાને આપ ‘બાળહઠ’ ગણી ક્ષમ્ય ગણશો.

મરાઠીમા મોટાભાઈને ‘દાદા’ કહે છે.એ સૌના મોટા ભાઈ જેવા લાગે છે અને દાદા જેવા વયોવૃદ્ધ તો ક્યારેય લાગતા નથી.સફેદ વસ્ત્રો, કબીરની ડાઘાડૂઘ વગરની ચાદર જેવા દ્રઢ સંકલ્પથી ઘડાયો હોય તેવો સશક્ત દેહ છે.ચશ્માં પાછળ દેખાયા કરતી સ્નેહાર્દ આંખો અને મંદિરમા ધજાની જેમ વારેવારે વાતચીતમા ફરકતું હાસ્ય તેઓની ખૂબી છે.

સમાજ સંત તરીકે સ્વીકારે એટલે તેમણે ભગવા નથી ધારણ કર્યા કે નથી પોતાના શિષ્યવૃંદ પાસે ભગવા પહેરાવ્યા.દુનિયાનાં આધ્યાત્મિક પુરુષોની પરદેશમા એક પરિષદ હતી.સૌ પોતપોતાનો પરિચય આપવાના હતા.પાંડુરંગ શાસ્ત્રીજીનો વારો આવ્યો ત્યારે તેમણે કહ્યું કે – “Self Introduction is not our culture”.

તેમણે ગામેગામ મંદિર બાંધવાની પ્રવૃત્તિ કરી છે પરંતુ કેવળ પૈસાથી બંધાય તે મંદિર નથી હોતું.તેઓ ગામ નાં દરેક માણસને મંદિરનાં બાંધકામમા સાંકળે છે.દરેકને લાગે કે આ મંદિર અમારું છે.આ રીતે લોકો મા આત્મીયતા કેળવાય.કોઈ ગામમાં લીલુંછમ મંદિર હોય તો અવશ્ય જાણજો કે તેની પાછળ દાદાનો જ હાથ હોય.પાંડુરંગ શાસ્ત્રીજીએ તેમના યોગેશ્વર કૃષિ, વૃક્ષમંદિર, અમૃતાલય, શ્રીદર્શનમ્, હીરા મંદિર, મત્સ્યગંધા, ગોરસ ઇત્યાદિ સેંકડો કાર્યક્રમો દ્વારા મનુષ્ય ઉત્થાનની પ્રવૃત્તિઓ કરી છે.

ભાવનગરમા એક મંદિરનાં ઉદઘાટન પ્રસંગે તેઓએ મુસલમાનો ને પણ આમંત્રણ આપ્યા.ત્યાંનાં મુસલમાનો ને પણ નવાઈ લાગી.હિંદુઓને ત્યાં લગ્નનાં તેમણે આમંત્રણ મળતા હતાં.પરંતુ ધાર્મિક વિધિનું આ પહેલું જ આમંત્રણ હતું.દાદાએ કહ્યું – “અલ્લા અને ઈશ્વર જુદા હોય તો એ લોકો જ લડતા હોત અને મુસલમાનનાં અલ્લા કે હિંદુઓનાં ઈશ્વર એકબીજાની વસ્તી પર વરસાદ જ ન વરસાવતા હોત.”

તેમનાં મંદિરમા પણ સાદાઈનું ધોરણ એ સૌથી મહત્વની વસ્તુ.એક ઉત્સાહી ભાઈએ મંદિરમાં આરસ વાપરવાનું સૂચન કર્યું.ત્યારે દાદા કહે “આરસ ફાઈવ સ્ટાર હોટલની બાથરૂમમા વપરાય છે.શું આપણે ભગવાન ને એ સ્તર પર મૂકવા છે ?”

માછીમારોની દુનિયામા તેમણે જબરદસ્ત પરિવર્તન આણ્યું છે અને તેઓને વ્યસનમુક્ત કર્યા છે.દાદા જન્મે મરાઠી હોવા છતાં ગુજરાતી ભાષા પર તેમનું પ્રભત્વ અદભૂત છે.તેઓ હંમેશા કર્મપ્રેરિત વચનો આપે છે.દાદા કહેતા કે "આજની પ્રચલિત ભકિત શાસ્ત્રોકત નથી. કારણ કે પરમાત્મા જે સાઘ્ય છે તેને લોકોએ પોતાની ભૌતિક આવશ્યકતાઓ પૂરી પાડવાનું અથવા તો ભીતિથી તેમનું રક્ષણ કરવાનું એક સાધન બનાવી દીધા છે." દાદા બાળકો – યુવાનોને વિકાસલક્ષી પ્રવૃત્તિમા સક્રિય કરી રહ્યા છે.તેઓએ અનેક માણસો ને કર્મયોગ મા જોડ્યા છે.તેઓ એ ‘ડિવાઈન બ્રધરહૂડ અંડર ધી ફાધરહૂડ ઓફ ગોડ’ની ભાવના લોકોમા જાગૃત કરી.દેશ અને પરદેશમા દાદાનાં લાખો અને કરોડો ચાહકો છે.તેમની વૃતિ અને પ્રવૃત્તિમા ગીતાનાં અધ્યાયનો રણકાર છે.તેઓ આ યુગનાં ‘યુગપુરુષ’ છે.

“કૃષ્ણમ વંદે જગદગુરૂ”

જય યોગેશ્વર

તા. ૨૧/૮/૧૯૯૯


બાળ-સ્વાધ્યાય કેન્દ્ર, વડોદરા ખાતે આપેલ વ્યક્તવ્ય


જગત અવાશિયા

Friday, October 15, 2010

દમાદમ મસ્ત કલંદર

૧૫.૧૦.૨૦૧૦



આજે દમાદમ મસ્ત કલંદર .........આ સુફી ગીત આપણે સૌ એ ઘણીવાર સંભાળ્યું છે ,પરંતુ તેનો અર્થ સમજ્યા વગર ........આજે તેનાં અર્થ સહીત.....(સંકલિત)


દમાદમ મસ્તકલંદર


ओ हो हो…..


ओ लाल मेरी पत रखियो बला झुले लालण


सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर


दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर


दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर


चार चराग तेरे, बर्ण हमेशा - 3


पंजवा में बारण, आइ बला झुले लालण


सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर


दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर


दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर


हिंद सिंद पीरा तेरी नौबत बाजे - 3


नाल वजे घडियाल बला झुले लालण


सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर


दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर


दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर


ओ हो… ओ हो हो…. ओ…..


हर दम पीरा तेरी खैर होवे - 3


नाम-ए-अली बेडा पार लगा झुले लालण


सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर


दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर


दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर


ओ लाल मेरी पत रखियो बला झुले लालण


सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर


दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर


दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर






ओ लाल मेरी पत रखियो बला झुले लालण


सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर

ઝુલે લાલ (सिंदरी दा - સિંધના રતન રાવ લુહાણા) અને શહેવાનના (सेवण दा) દરબાર શાહબાઝ કલન્દર તમે હંમેશાં મારી લાજ રાખજો (રક્ષા કરજો)


(શાહબાઝ કલન્દર - પિર ઉસમાન શાહને નામે પણ ઓળખાય છે)


चार चराग तेरे, बर्ण हमेशा - 3


पंजवा में बारण, आइ बला झुले लालण


તમારી દરગાહ પર હંમેશા ચાર ચિરાગ પ્રગટાવેલા હોય છે


પાંચમો મેં પ્રગટાવ્યો છે (बारण - બાળવું)


Meaning:


(O lord of Sindh, Jhulelal, and Sire of Shewan


The red robed God-intoxicated Qalandar, glory unto you!


May I always have your benign protection


Your shrine is always lighted with four lamps


And here I come to light a fifth lamp in your honor


Let your heroic name ring out in Hind & Sindh


Let the gong ring loud for your glory


O Lord, may you prevail everytime, everywhere


In the name of Ali, I pray to you to help my boat cross


(the river of life) in safety)


નીચે અર્થ


આ વિષય પર વધારે


ઝુલે લાલ હિંદુ હતા અને શાહબાઝ કલન્દર મુસ્લિમ. આ ભજનમાં બન્નેના ગુણગાન ગવાય છે.


ઇતિહાસ ઘણો લાંબો છે અને એ બધું web ઉપર સહેલાઈથી મળી શકે તેમ છે.


हिंद सिंद पीरा तेरी नौबत बाजे - 3


नाल वजे घडियाल बला झुले लालण


હિંદ અને સિંધમાં (હાલનું અફઘાનિસ્તાન) તમારા નામનો ડંકો વાગે છે,


તમારું નામ ચારેબાજુ બુલંદીથી ગાજી ઉઠે


हर दम पीरा तेरी खैर होवे - 3


नाम-ए-अली बेडा पार लगा झुले लालण


કાયમ તમારી કૃપા રહે


અલીના નામે મારો બેડો પાર થાય (ભવસાગર)


(सिंदरी दा - સિંધના


सेवण दा - શહેવાનના)


FootNote: નંબર શબ્દ આધુનિક સમયમાં ઉમેરાયેલો છે, અસલી કવ્વાલીમાં તો ફક્ત अली दम दम दे अंदर છે


નેટ પરથી સંકલિત