Saturday, February 28, 2015

માજી વડાપ્રધાન શ્રી મોરારજી દેશાઈ


૨૮.૦૨.૨૦૧૫
માજી વડાપ્રધાન શ્રી  મોરારજી દેશાઈ નો જન્મદિવસ ૨૯ ફેબ્રુઆરી.....એક ઝલક......




                          વલસાડ ના અવ્વલ અનાવિલ....

એક જમાના માં સુરત ના ત્રણ નન્ના જાણીતા હતા.:નર્મદ,નવલરામ અને નંદશંકર.દક્ષિણ ગુજરાત ના અનાવીલો ના ત્રણ મમ્મા કોણ?જવાબ છે: મોનજી રૂદર,મહાદેવભાઇ દેશાઈ  અને મોરારજીભાઈ દેશાઈ.ચોથા મ મુકવા હોય,તો ગો સેવક મણીભાઈ ને યાદ કરવા રહ્યા.
અનાવિલ ની વ્યખ્યા શી?જે માણસ તમને પંપાળતો હોય તોય નખોરિયા ભરાવે  છે એવું લાગે,તેને અનાવિલ જાણવો.મોરારજીભાઈ અનાવિલ હતા.  
કેટલાક માણસો ની પર્સનાલીટી જ જરા વિશિષ્ઠ હોય છે.એ પ્રશંશા કરવા માં કાયમ કરકસર કરે,પરંતુ ટીકા કરવા માં વાર ના લગાડે.એ સદભાવ પ્રકટ કરવા માં વિલંબ કરે,પરંતુ અણગમો તુરત પ્રગટ કરે..એ કોઈ નો ઝટ સ્વીકાર ના કરે,પરંતુ એને દુર કરવા માં ઉતાવળ કરે.મોરારજીભાઈ સામે વાળા ને સ્નેહ કરતાં હોય,તોય એ માણસ ને તે વાત ની ખબર ન પડે.વાણી કઠોર હતી,તેથી કાયમ શત્રુ ઉછેર કેન્દ્ર ના માલિક બની રહ્યા.શાસન(ગવર્નન્સ ) કેમ કરવું તેની સુક્ષ્મ સમજ તેની પાસે હતી.એમની પાસે યોગ્ય નિર્ણય ઝડપ થી લેવાનું સામર્થ્ય હતું.  
ગુણવંત શાહ...

સુબ્રહ્નણ્યમ સ્વામીને ‘સીધી બાત’ કાર્યક્રમમાં એમજેઅકબરે અંતે એક
પ્રશ્ન પૂછ્યો હતો: ‘તમારા અભિપ્રાય મુજબ ભારતના શ્રેષ્ઠ વડાપ્રધાન કોણ?’
એક ક્ષણના પણ વિલંબ વિના સ્વામીએ કહ્યું: ‘મોરારજી દેસાઇ ભારતના શ્રેષ્ઠ
વડાપ્રધાન હતા.’ તરત  અકબરે વળતો પ્રશ્ન કર્યો: ‘તમે મોરારજીભાઇને
શ્રેષ્ઠ વડાપ્રધાન કયા કારણે કહો છો?’ સ્વામીનો જવાબ હતો: ‘ઉનકી કથની ઔર
કરણી મેં અંતર નહીં થા.’ આવા મોરારજીભાઇના નામે આજે દેશમાં એક પણ
યુનિવર્સિટી નથીએક પણ હોલ નથીએક પણ પુલ નથી કે એક પણ એવોર્ડ નથી.
ગુણવંત શાહ...


સ્મરણાંજલિ.....

તા. ૨૭.૦૨.૨૦૧૫.....
                                                                             સ્મરણાંજલિ.....


Saturday, February 21, 2015

વિશ્વ માતૃભાષાનો દિવસ

૨૧.૦૨.૨૦૧૫...
                   આજે વિશ્વ માતૃભાષા નો  દિવસ છે....       મિત્રો……..
માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે
આજે વિશ્વ માતૃભાષા દિવસ છે.
મા, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઇ વિકલ્પ નથી!
ઇંગ્લીશને ભાંડવાથી આપણી ભાષા જીવી નહીં જાય તેના માટે આવું કામ થવું જોઇએ….
.



ખરેખર તો આપણે આપણી ભાષા, સાહિત્ય, સંગીત, નાટક, ફિલ્મોને લાડ લડાવવામાં ઊણાં ઊતર્યા છે એટલે ગુજરાતીપણાના ગૌરવની વાતો નકરો દંભ છે. આપણે ગુજરાતી ભાષા અને તેના વારસાને સગવડિયો પ્રેમ કરીએ છીએ અને એટલા માટે જ આજે ગુજરાતી ભાષા, ગીત-સંગીત, નાટક, ફિલ્મો મરણપથારીએ છે. ગૌરવની વાત તો બાજુએ રહી તેનું અસ્તિત્વ ટકાવી રાખવાના પ્રયાસ કરવા પડે છે.
                                                               નિરુપમ અવાશિયા.....
ઉચ્ચ-નીચમાં નથી માનતી,
અમારી ગુજરાતી...
...એટલે જ અમારે કેપિટલ,
કે સ્મોલ લેટર્સ નથી હોતા! ‪#‎વિશ્વમાતૃભાષાદિન‬
                                                                     જગત નિરુપમ....


अन्तर्राष्ट्रीय मातृभाषा दिवस २१ फ़रवरी को मनाया जाता है। १७ नवंबर, १९९९ को यूनेस्को ने इसे स्वीकृति दी।
इस दिवस को मनाने का उद्देश्य है कि विश्व में भाषाई एवँ सांस्कृतिक विविधता और बहुभाषिता को बढ़ावा मिले।
यूनेस्को द्वारा अन्तर्राष्ट्रीय मातृभाषा दिवस की घोषणा से बांग्लादेश के भाषा आन्दोलन दिवस (बांग्ला: ভাষা আন্দোলন দিবস भाषा आन्दोलोन दिबॉश) को अन्तर्राष्ट्रीय स्वीकृति मिली, जो बांग्लादेश में सन १९५२ से मनाया जाता रहा है। बांग्लादेश में इस दिन एक राष्ट्रीय अवकाश होता है।
२००८ को अन्तर्राष्ट्रीय भाषा वर्ष घोषित करते हुए, संयुक्त राष्ट्र आम सभा ने अन्तर्राष्ट्रीय मातृभाषा दिवस के महत्व को फिर दोहराया है।
                                 किरण निरुपम...

Paresh Dave
નરસિહનો નાદ 
ગાંધીનો સાદ 
નર્મદની હાકલ 
મેઘાણીની કલમ 
સરદારની વાણી 
ઉમાશંકર-મરીઝ-કલાપીની સરવાણી 
એ મારી માતૃભાષા 
ભાષા એક, ભાવ અનેક 
વંદન તને માતૃભાષા ...
(
માતૃભાષા દિનની તમામને હાર્દિક શુભેચ્છાઓ)..                                                                         પાર્થ 
 નિરુપમ _(સંકલિત)

Saturday, February 14, 2015

કેવટ પ્રસંગ




૧૪.૦૨.૨૦૧૫...
                                 કેવટ પ્રસંગ

कभी कभी भगवान् को भी भक्तों से काम पड़े
जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े

अवध छोड़ प्रभु वन को धाये
सिया राम लखन गंगा तट आये
केवट मन ही मन हर्षाये
घर बैठे प्रभु दर्शन पाये
हाथ जोड़कर प्रभु के आगे केवट मग्न खड़े
जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े
जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े 
कभी कभी भगवान् को भी भक्तों से काम पड़े
जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े
जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े

प्रभु बोले तुम नाव चलाओ 
अरे पार हमें केवट पहुँचाओ
केवट बोला सुनो हमारी
चरण धूल की माया भारी
मैं गरीब नैया मेरी नारी न बोये परे
जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े
जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े
कभी कभी भगवान् को भी भक्तों से काम पड़े
जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े
जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े

चली नाव गंगा की धारा
सिया राम लखन को पार उतारा
प्रभु देने लगे नाव उतराई
केवट कहे नहीं रघुराई
पार किया मैंने तुमको
अब तू मोहे पार करे   
जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े
जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े
कभी कभी भगवान् को भी भक्तों से काम पड़े
जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े
जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े

केवट दौड़ के जल भर लाया
चरण धोये चरणामृत पाया 
वेद ग्रन्थ जिनके गुण गाये
केवट उनको नाव चढ़ाये
बरसे फूल गगन से ऐसे
भक्त के भाग बढ़े
जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े
जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े
कभी कभी भगवान् को भी भक्तों से काम पड़े
जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े
जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े

પગ મને ધોવા દ્યો રઘુરાય…(કવિ દુલાભાયા કાગ )
રચયતા : કવિ દુલા કાગ બાપુ 
ધોવા દ્યો રઘુરાય ..
પગ મને  ધોવા દ્યો રઘુરાય ..
પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો રઘુરાયજી ..
ધોવા દ્યો રઘુરાય ..
શક મને પડ્યો છે મનમાંય, પગ મને ધોવા દ્યો. . ટેક

રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી (૨);
નાવ માંગી નીર તરવા (૨),
ગુહ બોલ્યો ગમ ખાઈ. પગ મને.
ધોવા દ્યો રઘુરાય ..
શક મને પડ્યો છે મનમાંય, પગ મને ધોવા દ્યો. . ટેક

રજ તમારી કામણગારી, મારી નાવ નારી બની જાય જી (૨);
તો તો અમારી રંક-જન ની,તો તો અમારી  ગરીબ જનની
એ જી આજીવિકા ટળી જાય,
માટે પગ  ધોવા દ્યો રઘુરાયજી ..
ધોવા દ્યો રઘુરાય ..
પ્રભુ મને શક પડ્યો છે  મનમાંય, પગ મને ધોવા દ્યો. . ટેક

શુણી વાણી  ભીલ જનની, જાનકી મુસકાય જી (૨)
અભણ કેવું યાદ રાખે (૨),
ઓલો ભણેલો ભૂલી જાય !,
પગ મને  ધોવા દ્યો રઘુરાયજી ..
ધોવા દ્યો રઘુરાય ..
પ્રભુ મને શક  પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો. . ટેક

નાવડીમાં બાંઈ  ઝાલીશ, શ્રી રામની ભીલરાય જી(૨);
પાર ઊતરી પૂછીયું તમે (૨),
શું લેશો ઉતરાઈ.
પગ તમે ધોવા દ્યો રઘુરાયજી ..
ધોવા દ્યો રઘુરાય ..
શક મને પડ્યો છે મનમાંય, પગ મને ધોવા દ્યો. . ટેક

નાવની ઉતરાઈ  ન લઈએ , આપણે ધંધાભાઈ  (૨);
હે .. ખારવો કદી  લ્યે નહિ  એ જી ખારવાની ઉતરાઈ,
પગ તમે ધોવા દ્યો રઘુરાયજી ..
ધોવા દ્યો રઘુરાય ..
પ્રભુ મને શક પડ્યો છે મનમાંય, પગ મને ધોવા દ્યો. . ટેક

આ જગતમાં દીનદયાળુ ! ગરજ-કેવી ગણાય જી; (૨)
ઊભા રાખી આપને પછી (૨),
પગ પખાળી જાય.પગ મને.
નાવની ઉતરાઈ  નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી (૨);
કાગલ્યે નહિ ખારવાની (૨),
ખારવો ઉતરાઈ.
પગ તમે ધોવા દ્યો રઘુરાયજી ..
પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો. . ટેક





પ