tag:blogger.com,1999:blog-2599093857316064208.post5172603562235723858..comments2024-01-16T13:53:11.104+05:30Comments on વાત્સલ્ય...!!: પાંડુરંગ શાસ્ત્રી આઠવલેvatsalyahttp://www.blogger.com/profile/06562054441575595899noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-2599093857316064208.post-28620378872640140432021-10-19T14:30:57.531+05:302021-10-19T14:30:57.531+05:30જય યોગેશ્વરજય યોગેશ્વરNarendra Joshihttps://www.blogger.com/profile/00170504640004960362noreply@blogger.comtag:blogger.com,1999:blog-2599093857316064208.post-47950374685355868162018-02-09T06:44:05.462+05:302018-02-09T06:44:05.462+05:30This comment has been removed by the author.Anonymoushttps://www.blogger.com/profile/01943457755162818076noreply@blogger.comtag:blogger.com,1999:blog-2599093857316064208.post-8505768358774007032011-10-31T15:35:25.046+05:302011-10-31T15:35:25.046+05:30પ્રિય સુનીલજી ,
આપનો ખુબ...ખુબ આભાર....જાય યોગેશ્વ...પ્રિય સુનીલજી ,<br />આપનો ખુબ...ખુબ આભાર....જાય યોગેશ્વર ....<br />નિરુપમ અવાશિયાvatsalyahttps://www.blogger.com/profile/06562054441575595899noreply@blogger.comtag:blogger.com,1999:blog-2599093857316064208.post-3661692246392707232011-10-25T23:03:14.789+05:302011-10-25T23:03:14.789+05:30કેટલી સરસ વાત કરી દીધી તમે આ લેખને અહી સ્થાન આપીને...કેટલી સરસ વાત કરી દીધી તમે આ લેખને અહી સ્થાન આપીને!<br />આજે પૂજ્ય દાદાનો "નિર્વાણદિન" છે. તબિયતને લીધે આજે કામ પર જઈ શક્યો નથી. Google -દેવ ની કૃપાથી, અનાયાસે જ આ લેખ મળી ગયો, ને વાંચ્યો. બસ, દિલ-દિમાગ તૃપ્ત થઇ ગયું.<br /><br />દાદાએ અગણિત ભાઈઓ બહેનોની જીવનદૃષ્ટિ ખુબ સહજ રીતે બદલી છે. કશું જ નવું નથી કહ્યું અને છતાં સાચી સમજ, સાચા પ્રયોગો આપીને માનવીને માનવ<br />બનવાનો અભિગમ પોતાના જીવનમાં ઉતારીને બતાવ્યો.<br />ઈશ્વરના બનાવેલા અમૂલ્ય માનવજીવનને (સોની, લુહાર કે ચિત્રકારની જેમ) એક મોટાભાઈ બનીને સાચો ઓપ આપ્યો.<br />એમણે હમેશા એક જ વાત કરી: मानव जीवन मिला है तो "मानव" बनो.દાદા જે કહી ગયા તે બધું જ આપણા શાસ્ત્રોમાં હતું, છે, અને રહેશે. પણ, આજનો માનવ (મારા સહીત) જે<br />રીતે માનવ મટીને ફક્ત પોતાના ને પોતાના જ સ્વાર્થ માટે જીવનને પશુ સમાન જીવીને, વગર સમજે આંધળું અનુકરણ કરીને પોતાની સાથે સાથે આ પરમેશ્વરની અતિ સુંદર<br />સૃષ્ટિને પણ બગાડી રહ્યો છે ત્યારે જરૂર છે સાચા અભિગમની - Attitude ની.<br />આ સૃષ્ટિ, સૃષ્ટિના સર્જનહાર, અને એ સર્જકે બનાવેલી દરેક (સજીવ-નિર્જિવ-જાણી-અજાણી-બાહ્ય-આંતરિક) કૃતિઓને કેવી નજર, ભાવ, કે દ્રષ્ટિકોણથી જોવું, પછી કેવી સમજથી<br />તેનો માનવ-મુલ્યોની ઉન્નતિ ને કાજ નિસ્વાર્થભાવે ઉપયોગ કરવો તે કરી બતાવીને સમજાવ્યું. આ જ રીતે ઈશ્વર, આત્મા, જ્ઞાન, ભક્તિ, કર્મ, ઋષિ, મન, શરીર, સૃષ્ટિ, સમાજ,<br />મંદિર, કુટુંબ, સંપતિ, લક્ષ્મી, વિગેરેનો સાચો અર્થ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે.<br /><br />જયારે જયારે હું આવા સાચા માનવ ભાઈઓ-બહેનો ને જોઉં છું ત્યારે ત્યારે મારું તન-મન એ દાદાના ચરણોમાં ઝુકી જાય છે.<br /><br />એક સાચો અભિગમ કે વિચાર માણસના જીવનને ખીલવી શકે છે!Sunilhttps://www.blogger.com/profile/18099202729471224398noreply@blogger.comtag:blogger.com,1999:blog-2599093857316064208.post-44340300638873636672011-07-20T11:44:56.866+05:302011-07-20T11:44:56.866+05:30Thank you, Kishorbhai....NirupamThank you, Kishorbhai....Nirupamvatsalyahttps://www.blogger.com/profile/06562054441575595899noreply@blogger.comtag:blogger.com,1999:blog-2599093857316064208.post-22381538231959252752011-07-18T23:03:20.945+05:302011-07-18T23:03:20.945+05:30hi really like this
KISHOR R PATELhi really like this <br /><br />KISHOR R PATELKISHOR PATELhttps://www.blogger.com/profile/03187283967482995417noreply@blogger.com