Wednesday, May 18, 2011

એવારે એવા અમો તમે કહો છો વળી તેવા રે............


૧૭.૦૫.૨૦૧૧ 
આજે છે ભક્ત કવિ નરસિંહ મહેતા ની જન્મ જયંતી નો અવસર ............
નરસિંહ
પ્રેમ રસ પાને તું મોરના પિચ્છધર,
તત્વનું ટૂપણું તુચ્છ લાગે.

અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રી હરિ,
જૂજવે રુપે અનંત ભાસે.

દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું ,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.

ઘાટ ઘડિયા પછી નામ રુપ જૂજવાં,
અંતે તો હેમ નું હેમ હોયે.

No comments: