Tuesday, June 17, 2014

આપણી વાત.....

૧૭.૦૬.૨૦૧૪.....
સર્જક ઉદ્દગાર માસિક-જુન-૨૦૧૪ માંથી સાભાર......

Monday, June 16, 2014

જુઠ્ઠાણા નું માર્કેટીગ

૧૬.૦૬.૨૦૧૪...
આજે  જુઠ્ઠાણા નું માર્કેટીગ 


ભારતની તમામ અદાલતો પર 'સત્યમેવ જયતે'નું સૂત્ર લગાડેલું હોય છે. સત્યનો હંમેશાં વિજય થાય છે. સત્ય એલાર્મ નથી કે આપણે તેને સમય પ્રમાણે સેટ કરી શકીએ. સત્યનું એલાર્મ તો પળેપળ વાગતું જ હોય છે. જેમ હવા બધે છે, આપણા શ્વાસમાં પણ અવર-જવર કરે છે, તેમ સત્ય પણ બધે હોય છે. માત્ર આપણે તેને તારવવાની ક્ષમતા કેળવવાની હોય છે. સત્ય કેવું હોય અને કયું હોય એ જાણવું ખૂબ જ મુશ્કેલ છે. કદાચ અશક્ય જેવું! કેમ કે એક માણસ માટે જે સત્ય છે, એ બીજા માટે સત્ય ન હોઈ શકે. વ્યક્તિ પ્રમાણે સત્ય અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિએ પોતાનું સત્ય પોતાની રીતે જ શોધવાનું છે. ભગવાન બુદ્ધે કહ્યું છે ને કે, 'અપ્પ દીપો ભવઃ'એમ આપણે જ આપણો દીવો થવાનું છે. એક જ ઘરમાં રહેતી બે વ્યક્તિનાં સત્ય પણ અલગ અલગ હોય છે. પિતાનું જે સત્ય હોય તે દીકરાનું ન હોઈ શકે. માતાના મતે જે સત્ય સત્ય હોય તે દીકરીના મતે ન પણ હોઈ શકે.
સત્યને ચાળણીમાં ચાળી શકાતું હોત તો અત્યારે આપણા દેશમાં કોર્ટમાં જેટલા કેસ પેન્ડિંગ પડયા છે, તે ન પડયા હોત. જેમ ઘઉંને ચાળીને કાંકરા, ફોતરાં, કસ્તર અને ઘઉં અલગ કરવામાં આવે છે, તેવું જિંદગીમાં નથી થઈ શકતું. જિંદગીમાં સત્ય, અસત્ય, કટુસત્ય, મિથ્યાસત્ય જેવાં કેટલાંય પરિમાણો એક સાથે ચાલતાં હોય છે. સત્યને ચાંચ નથી હોતી કે જેમાં તે તરણાં લઈને માળો બાંધી શકે. અસત્ય ઉતાવળિયું છે. તે વાયુવેગે બધે પ્રસરી વળે છે. અફવા પોતાની પાંખો ફેલાવી ઝડપથી બધે પહોંચી જાય છે, એટલે ઝડપથી તે હાંફી પણ જાય છે. સત્યને ઝડપી ચાલવાની ટેવ નથી. એટલા માટે જ તે લાંબી સફર કાપે છે. સત્ય હજી તો પોતાનાં પગરખાં પહેરે ત્યાં સુધીમાં તો જુઠ્ઠાણું આખી દુનિયામાં ફરી વળે છે. હિટલરનો સેનાપતિ ગોબેલ્સ કહ્યા કરતો કે, 'એક જુઠ્ઠાણું સો વાર બોલાય તો એ સત્ય થઈ જાય છે.'સત્ય કે અસત્ય શબ્દોમાં નથી હોતું. તે તો વ્યવહારમાં હોય છે, દગામાં હોય છે, પ્રામાણિકતામાં હોય છે. વ્યક્તિનાં વાણી અને વર્તનમાં હોય છે. બાકી ચૂપ રહીને પણ જુઠ્ઠું બોલી શકાય છે.
કોઈ શાયરનો એક અદ્ભુત શેર છેઃ
દો પહર તક બીક ગયા બાજાર કા હર એક જૂઠ,
ઔર મૈં એક સચ લેકર શામ તક બૈઠા રહા.
જૂઠનો ચહેરો રૃપાળો હોય છે. સત્યનો એની કરતાં પણ વધારે રૃપાળો હોય છે, પરંતુ તેનું રૃપ આપણને જલદી પરખાતું નથી. એટલે આપણે જૂઠ સાથે જલદી ભળી જઈએ છીએ. જુઠ્ઠાણું માર્કેટમાં આવતી તમતમતી તીખી વેફરના સ્વાદ જેવું હોય છે, તે આપણને જલદી ગમે છે, તરત ભાવે છે. પણ પછી તે આપણું પેટ બગાડે છે. અપચો કરાવે છે. સત્ય આપણને પહેલી દૃષ્ટિએ થોડું વરવું લાગે છે. પણ તે લાંબે ગાળે આપણા મનને વધારે મજબૂત અને સ્વસ્થ રાખે છે. સત્ય હોય એટલે તે સારું હોય જ એવું પણ નથી. આપણે આપણા સત્યને પ્રિય રીતે રજૂ કરવું પડે છે. સંસ્કૃતના એક શ્લોકમાં કહ્યું છે ઃ 'સત્ય બ્રુયાત, પ્રિયં બ્રુયાત'. પ્રિય સત્ય બોલો. પ્રિય હોય તેવું સત્ય બોલો. પણ એ પ્રિય સત્ય પણ પાછું હિતકારી હોવું જોઈએ. અને અહિતકારી હોય તોય તેને એટલી નમ્રતાથી રજૂ કરવું જોઈએ કે સામેવાળી વ્યક્તિને તે સત્યનો ભાર ન લાગે. તમે કાપો તોય લોહી ન નીકળે તેવું સત્ય બોલો તો તમારી શી વલે થાય તે તમે સમજી શકો છો.
આમ પણ આપણને હકીકતો કરતાં કલ્પના અને અફવાઓની વાતમાં વધારે વિશ્વાસ બેસતો હોય છે. અસત્યને હંમેશાં ઊહાપોહ મચાવવાની ટેવ હોય છે. સત્ય શાંત પગલે આવે છે. પણ એની શાંતિમાં દૃઢતા હોય છે. એક વાર બાદશાહે બીરબલને પૂછયું કે સત્ય અને અસત્યમાં કેટલું અંતર છે. તો બીરબલે જવાબ આપ્યો ઃ હુજૂર, ચાર ઇંચ જેટલું. બાદશાહને સમજાયું નહીં એટલે ફરી પૂછયું. બીરબલે કહ્યું ઃ 'જેટલો આંખ અને કાનમાં હોય છે. જે વાત આપણી આંખ દ્વારા જોવામાં આવે તે સત્ય છે. પણ કાનથી સાંભળેલી વાત અસત્ય હોઈ શકે છે. માટે સત્ય અને અસત્ય વચ્ચે ચાર ઇંચ જેટલું અંતર છે.' જોકે અત્યારે ક્યારેક આંખે જોયેલી વાત પણ અસત્ય હોઈ શકે છે. સત્ય કે અસત્યને વ્યાખ્યાયિત કરવાં ખૂબ જ મુશ્કેલ છે.
('સંદેશ', સંસ્કાર પૂર્તિ, તા. 18 મે, 2014. રવિવાર. 'મનની મોસમ' કોલમ)

Sunday, June 15, 2014

આઈ.એન.એસ. વિક્રમાદિત્ય


૧૫.૦૬.૨૦૧૪-રવિવાર..આઈ.એન.એસ. વિક્રમાદિત્ય
.
\15.06.2014-Sunday
Prime Minister Narendra Modi on Saturday dedicated India’s largest warship INS Vikramaditya to the nation and pitched for making the country self-reliant in manufacturing defense equipment, shedding dependence on imports.
In his first outing after taking charge as Prime Minister, he addressed thenaval personnel onboard the ship off the Goa coast, calling the addition of the warship to the force as a “historic” step.

વિનોદકથા- વિનોદ ભટ્ટ



૧૫.૦૬.૨૦૧૪

 આજે વિનોદ ની વિનોદ કથા......
વિનોદકથા- વિનોદ ભટ્ટ

 [‘વિનોદકથાપુસ્તકમાંથી સાભાર.]
[1] ખાટી-મીઠી દ્રાક્ષ

એક હતું શિયાળ.
તે મુત્સદ્દી હતું.
તે તકવાદી હતું.
કોઈ એક દ્રાક્ષની વાડીમાં તે ઘૂસી ગયું.
લીલી મજાની દ્રાક્ષ.
શિયાળના મોંમાં પાણી છૂટ્યું.
શહેરમાં લારીવાળાઓ આ દ્રાક્ષ બાર આનાની સો ગ્રામ વેચતા.
અહીં તો દ્રાક્ષની કિંમત માત્ર એક જ કૂદકો હતી !
શિયાળે કૂદકો માર્યો.
દ્રાક્ષ સુધી તે પહોંચી શક્યું નહિ.
સફળતા ન મળી.

ત્રીજો, ચોથો, પાંચમો…. તેણે પ્રયત્નો ચાલુ રાખ્યા !
તેણે કરતાં જાળ કરોળિયોવાળી કવિતા વાંચી હતી.
કરોળિયાની જેમ અઢાર-અઢાર વખત તેણે કૂદકા માર્યા.
તે દ્રાક્ષ સુધી પહોંચી શક્યું નહિ. શિયાળ થાકી ગયું.
શિયાળ નિરાશ થઈ ગયું.
તે પાછું વળતું હતું.
સામેથી વરુ આવતું હતું.
વરુએ પૂછ્યું : કેમ શિયાળભાઈ, દ્રાક્ષ ખાટી છે ?’
આમ આવો કહું….’ શિયાળે વરુને બોલાવ્યું.
વરુ શિયાળ પાસે જઈને ઊભું રહ્યું.
શિયાળ તેની પીઠ પર ચડી ગયું.
વરુની પીઠ પર ઊભા ઊભા તેણે દ્રાક્ષનું એક ઝૂમખું તોડ્યું.
દ્રાક્ષનું ઝૂમખું તોડીને શિયાળે મોમાં મૂકી દીધું.
વરુની પીઠ પરથી ઊતરીને શિયાળે જંગલ તરફ ચાલવા માંડ્યું.
વરુ તો તેની સામે બાઘાની માફક જોઈ રહ્યું.
શિયાળે વરુ સામે આંખ મીંચકારતાં કહ્યું :
દ્રાક્ષ તો ખરેખર મીઠ્ઠી છે હોં !
[બોધ : ખાટી અને મીઠ્ઠી દ્રાક્ષની વચ્ચે માત્ર એક બુદ્ધિપૂર્વકના કૂદકાનું અંતર હોય છે.]
.
[2] સ્વીટ હોમ

એ સાંજે સુગરી પોતાના માળાને છેલ્લો ઓપ આપી રહી હતી. નકામાં જણાતાં તણખલાં-સળીઓ વગેરે દૂર કરતી હતી. બે વખત તે માળામાં આંટાય લગાવી આવી. બધું ઠીકઠાક છે એની ખાતરી કરી પ્રસન્ન આંખે તે પોતાના માળાને પી રહી. સુગરી આ ક્ષણે કેવી થ્રીલઅનુભવતી હશે એ વિચારે હું ભાવવિભોર થઈ ગયો. બીજે દિવસે સવારે જોયું તો સુગરી નવો માળો બનાવતી હતી. તેની સામે જોઈ મેં આશ્ચર્યથી પ્રશ્ન કર્યો :
તેં તો ગઈ કાલે સાંજે જ માળો તૈયાર કરેલોહવે આ નવો માળો કેમ બાંધે છે ?’
ગઈ કાલવાળો માળો ઑનલઈને એક કાગડાને ફટકારી દીધો…..’ તે ખંધું હસતાં બોલી.
.
[3] સમદુખિયાં

કોઈ એક ફિલ્મના આઉટડોર શૂટિંગમાં ગયેલી ફિલ્મ અભિનેત્રી તળાવને કિનારે બેઠી હતી ત્યાં તેણે પાસે એક મગરીને જોઈ. મગરી રડતી હતી. અભિનેત્રીએ મગરીને પ્રશ્ન કર્યો :
કેમ રડે છે, બહેન ?’
મારા દુઃખનું રડું છું. બાઈ….. મારાં આંસુને કોઈ સાચાં ગણતું નથી. મારા ધણી આગળ રડું ત્યારે તેય કટાક્ષ કરે છે : રહેવા દે તારાં એ મગરનાં આંસુ…. હું કંઈ તારાં એવા આંસુથી છેતરાવાનો નથી….’ આવાં કટાક્ષબાણ સાંભળીને કાળજું વીંધાઈ જાય છે. એવાં કેવાં કરમ કે મગરયોનિમાં અવતરી !
સખી, મારી હાલત પણ તારાથી બહુ સારી નથી…..’ મગરીને દિલાસો દેતાં ફિલ્મ અભિનેત્રીએ જણાવ્યું, ‘મને રડતી જુએ છે ત્યારે મારો પ્રેમી પણ આ જ ટોણા મારે છે. કહે છે : હવે ગ્લીસરીનનાં આંસુ સારવાં રહેવા દેએવી બધી એકટિંગ પડદા પર કરજે…. મારી પાસે નહિ…..’
.
[4] અઘરું કામ….


બૉમ્બે એરપોર્ટ પર બે સી.આઈ.ડી. ઑફિસર્સ ભેગા થઈ ગયા. એકબીજાને પૂછ્યું : તું કઈ કામગીરી માટે દોડધામ કરી રહ્યો છે ?’ જવાબમાં પહેલો બોલ્યો : હું એક ઈન્ટરનેશનલ સ્મગલર પર નજર રાખી રહ્યો છું, જે મહિને દાડે પાંચ કરોડ રૂપિયાની હેરાફેરી કરે છે…. તું કોની પાછળ છે ?’
હું ને !બીજાએ કહ્યું : હું એક સાધુનો પીછો કરું છું જે પોતાના આધ્યાત્મિક ઉત્કર્ષ માટે પરદેશ જઈ રહ્યો છે…’
ઓહ ! તો તારું કામ વધારે અઘરું કહેવાય….’ પહેલાએ શુભેચ્છા પાઠવી : વિશ યુ ઓલ ધ બેસ્ટ….’
.
[5] દોષિત કોણ ?


રોજની જેમ આજે તો બેવકૂફ નથી જ બનવું એમ નક્કી કરી, ફરી બેવકૂફ બનવા રાજા વિક્રમે સિદ્ધ વડ પરના મડાને ઉતારી, ખભે નાખી મહેલ તરફ જવા પગ ઉપાડ્યો ત્યાં જ ખડખડ હસતાં મડાએ આ વારતા શરૂ કરી :
કોઈ એક નગરમાં ત્રણ લેખકો રહેતા હતા. આ ત્રણમાંનો એક અનુવાદક, બીજો રૂપાન્તરકાર અને ત્રીજો મૌલિકકાર હતો. એક વખત એવું બન્યું કે કોઈ એક પરભાષી કૃતિ પર ત્રણેયની નજર એકસાથે જ પડી. આ પરભાષી કૃતિ ખરેખર બેનમૂન હતી. આ ત્રણ લેખકોએ એના પર હાથ અજમાવ્યો. પહેલાએ એનો સુંદર અનુવાદ કર્યો અને અનુવાદક તરીકે ઘણા મોટા અક્ષરે પોતાનું નામ લખ્યું, પણ કૃતિના અસલ કર્તાનું નામ તે ગળી ગયો. બીજાએ મૂળ કૃતિનું પોતાની ભાષામાં રૂપાન્તર કર્યું. મથાળે પોતાનું નામ લખ્યું અને વાર્તાને છેડે ફક્ત સૂચિતએટલો એક જ શબ્દ મૂક્યો, પણ એના મૂળ સર્જકનું નામ મૂકવાની ભૂલ તેણે ન કરી. અને ત્રીજા લેખકે આ વાર્તાનાં નાયક-નાયિકાનાં નામ ફેરવી નાખ્યાં. મૂળ વાર્તામાં જ્યાં જ્યાં રેઈનકોટલખ્યુંતું ત્યાં ત્યાં છત્રી, ‘સેન્ડવીચહતી ત્યાં ભજિયાં તળી નાખ્યાં, અને આટલી બધી મહેનત બાદ તૈયાર થયેલી કૃતિના મૂળ લેખક તરીકે તેણે પોતાનું જ નામ ઠઠાડી દીધું…..
વારતાને અહીં અટકાવતાં વૈતાળે રાજા વિક્રમને પૂછ્યું : તો હે વિક્રમ ! આ ત્રણેયમાં વધુમાં વધુ દોષિત કોણ કહેવાશે ?’
એકેય નહિ…..’ રાજા વિક્રમે ડોકું ધુણાવતાં કહ્યું, ‘આ ત્રણેય નિર્દોષ છે. જો દોષિત જ ગણવો હોય તો પેલા પરભાષી લેખકને જ ગણવો જોઈએ કે જેણે સારી કૃતિ સર્જીને બિચારા આ ત્રણેય ભોળા લેખકોને ભરમાવ્યા છે….’
વાહ વિક્રમ, તું તો જબરો ઈન્ટેલિજન્ટ છે.કહેતાં આજેય મડું સિદ્ધ વડ પર લટકી ગયું.

Saturday, June 14, 2014

રક્તદાન દિવસ......

૧૪.૦૬.૨૦૧૪
વિશ્વ રક્તદાન દિવસ......



World Blood Donor Day
Every year, on 14 June, countries around the world celebrate World Blood Donor Day (WBDD).  According to a 2012 World Health Organisation report, India faces a blood shortage of  3 million units.(Only 9 million units are collected annually, while the need is for 12 million units).

With a population of 1.2 billion, if only an additional 2 percent of Indians donated blood, the shortage could be addressed, say experts. Do register with NGOs in your city/area where you can donate blood, whenever there is a need.







મોદીજી-શેરીફ પત્ર વ્યવહાર....


૧૪.૦૬.૨૦૧૪

પ્રધાન મંત્રી મોદી જી અને પાકિસ્તાની પ્રધાન મંત્રીશ્રી નવાઝ શેરીફ વચ્ચે નો પત્ર વ્યવહાર....                    
   .ન્યુ બીગીનીગ........ 



Dear Prime Minister Modi,
It was indeed a great pleasure to meet you in New Delhi last month; and I must say I have returned much satisfied with our meaningful exchange of thoughts on matters of bilateral and regional interest. I would also like to thank you for your generous hospitality in the enduring sub-continental tradition. I would like to avail this opportunity to add that it is the millions living in poverty in both countries who deserve our foremost attention. In many ways their future is integrated with our common economic destiny, and I firmly believe that in our concerted effort lies the welfare and prosperity of our two nations. I look forward to working with you in harmony to resolve all unsettled matters for the benefit of both nations. It is my earnest hope that our endeavours will lay the foundation for a much brighter future. With kind regards,
Yours sincerely,
Muhammad Nawaz Sharif


Dear Mian Sahib,
I thank you for your letter of 2, June, 2014 and the positive sentiments that you have expressed about your visit to India last month.
I was particularly delighted and honoured by your participation in the ceremony for the swearing in of the new government. Your presence and that of other leaders from our region not only added a special sheen to the event, but also a celebration of the strength of democracy in our region and a reflection of our collective hopes and shared destinies.
I was also encouraged by our discussions on our bilateral relations and the convergence in our views, especially on the fact that a relationship between India and Pakistan defined by peace, friendship and cooperation would unleash enormous opportunities for our youth, secure a more prosperous future for our people and accelerate progress across our region. I look forward therefore to working closely with you and your Government in an atmosphere free from confrontation and violence in order to chart a new course in our bilateral relations.
I also take this opportunity  to condemn in the strongest terms the terrorists attack in Karachi and convey my deepest condolences for the loss of innocent lives in this senseless and barbaric attack.
I thank you once again for the sari that you sent for my mother, a gesture that she has deeply appreciated.
With warm regards,
Yours sincerely,
Narendra Modi






Friday, June 13, 2014

ખુલ્લી વાત..ખુલી ને..

૧૩.૦૬.૨૦૧૪
  આજે ખુલ્લી વાત..ખુલી ને...મનોજ શુકલ....

દિવ્યભાસ્કર કળશ પૂર્તી માંથી સાભાર ....



Thursday, June 12, 2014

अटलजी का खालीपन केवल मोदीजी ही भर सकते है....

૧૨.૦૬.૨૦૧૪
  નવભારત ટાઈમ્સ માંથી સાભાર......

अटलजी का खालीपन केवल मोदीजी ही भर सकते है....




 अटल जी के बोलने की कला के उनके समर्थक क्या विरोधी भी कायल थे। आम जनता भी इससे अछूती नहीं है। कई बार तो संसद में अटल जी के भाषण के बाद मत विभाजन में भी असर पर जाता था। विरोधी दल के भी कुछ सांसद आत्मा की  आवाज पर अटल जी के प्रस्ताव के पक्ष में मतदान कर देते थे।

लेकिन , जबसे उन्होंने अस्वस्थता के कारण सभाओं और संसद में बोलना बंद कर दिया है , लगता था कि एक कभी न ख़त्म होने वाला खालीपन सा आ गया है। यूँ तो आडवाणी जी भी अच्छे वक्ता हैं, उनके भी जनसभा और लोकसभा के भाषण सुने, लेकिन अटलजी की तुलना में ये कहीं नहीं ठहरते। शरद यादव जी भी पुराने एवं अनुभवी नेता हैं। उनके भाषण भी सुने लेकिन उनकी बात जहाँ से शुरू होती  है वहीं रह जाती है। उनके हर नए भाषण में पुरानी बातें ही रहती हैं।

जबसे मोदी जी का भाषण सुना है , लगता है कि अटल जी का वह रूप फिर से सामने आ गया है।

उसी तरह से हाथ घुमाना, वैसी ही भाषण शैली, जनता के मिजाज को भाँप कर वैसी ही बातें करना, शांतचित्त से मीठी मीठी बातें करते करते अचानक ही आक्रामक होकर विरोधियों पर कठोर शब्दों से प्रहार करना और प्रहार भी ऐसा कि विरोधी तिलमिला और अकबका उठे। शायद मोदीजी ने अटलजी के भाषण करने की कला को खूब अच्छी तरह से अपने व्यक्तित्व में समाहित कर लिया है।

मोदी जी में जहाँ आडवाणी जी जैसी दृढ़ता है वहीँ वक्त पड़ने पर वाजपेयी जी जैसी मुलायमियत भी है।  निश्चित रूप से मौका मिलने पर देश को एक कुशल नेतृत्व देने कि क्षमता है, मोदी जी में। 

Saturday, June 7, 2014

Speaker of the 16th Lok Sabha


07.06.2014.   Spraker of 16th loksabha
 The speaker of 16th Lok Sabha was elected on 06.06.2014......





PM congratulates Smt. Sumitra Mahajan on being elected as Lok Sabha Speaker

New Delhi Sumitra Mahajan, an eight-time BJP member of Parliament, has been elected Speaker of the Lok Sabha. PrimeMinister Narendra Modi congratulated Ms Mahajan for her unanimous election. (PM Modi Leads Newly-Elected MPs as They Take Oath in Lok Sabha)

Mr Modi, in his first speech in Parliament, said, "There are 315 new members in the House. This means we can leave some old traditions behind and start some good new traditions, this new blood has the 
opportunity
 to present a strong democracy before the world." (We Will Work for the Hopes and Dreams of People: PM Modi)

The Prime Minister is one of those first time MPs. He was sworn in yesterday along with the other members of the 16th Lok Sabha. On Monday, the President will address a joint sitting of both Houses of Parliament. (16th Lok Sabha: Ten Interesting Facts)

Ms Mahajan is the first BJP leader to be elected the Speaker of the Lok Sabha.

Congress leader in the Lok Sabha Mallikarjun Kharge and leaders of other parties too made short speeches congratulating the new Speaker. (Mallikarjun Kharge, Not Rahul Gandhi, to Lead Congress in Lok Sabha)

Ms Mahajan will be the second woman to occupy the post of Lok Sabha Speaker. The first was her predecessor Meira Kumar.

Sumitra Mahajan, 71, is the longest serving woman lawmaker in the Lok Sabha. She was elected last month for an eighth consecutive term from Indore in Madhya Pradesh, defeating her Congress rival by a huge margin of 4.66 lakh votes. (Also Read: 10 Facts on Lok Sabha Oath-Taking Ceremony)

BJP leaders say Ms Mahajan has the right temperament and stature for the post of Speaker.

Affectionately called Tai or sister by followers, she is known to be a calm politician in the most adverse circumstances and has a very clean image.

Mr Modi said while greeting the Speaker today, "In your name it is inherent you will have friendly and cordial relations with everyone," adding "it is good to walk on the path taken by Mahajans and we have a Mahajan sitting here." Sumitra means "a good friend".

Soon after election results were declared, senior BJP leader LK Advani had reportedly pitched for the Speaker's post. But it was clear soon enough that the party leadership favoured appointing Ms Mahajan. (No Room for LK Advani in Parliament House)