Saturday, March 23, 2013

ઘર-૭

                                         ૨૩.૦૩.૨૦૧૩.....આજે ઘર- ૭ 




   લાગણી માપવાનાં યંત્રો નથી,
  સ્નેહ ની સરહદ સુધી જવું પડે છે.
ઘર એ આ સરહદ માં આવેલું મંદિર છે.

No comments: