Wednesday, May 14, 2014

જાણીતા ઇતિહાસ વિદ પ્રો. ડો. અનિલભાઈ એમ કિકાણી નું આકસ્મિક નિધન

૧૪.૦૫.૨૦૧૪ 
જાણીતા ઇતિહાસ વિદ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ઇતિહાસ વિભાગ ના માજી વડા પ્રો. ડો. અનિલભાઈ એમ કિકાણી નું તારીખ ૦૪.૦૫.૨૦૧૪ ના રોજ આકસ્મિક નિધન......
 હૃદય પૂર્વક  શ્રધ્ધા સુમન.......
                  ઓમ....શાંતિ...   ઓમ....શાંતિ...  ઓમ....શાંતિ... 










                                  “ઓમ..પૂર્ણમદðપૂર્ણમિદં,    પૂર્ણાત પૂર્ણ મુદ્ચ્યતે
                                     પૂર્ણસ્ય,પૂર્ણમાદાય,    પૂર્ણ મેવાય શિષ્યતે.”               
                                 “ પૂર્ણ એ છે, પૂર્ણ આ છે,  પૂર્ણ થી તો ઊગ્યું બધુ,
                                        પૂર્ણ માંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પણ પૂર્ણ રહેવાનું સદા.

                                                  ઓમ..  શાંતિઃ શાંતિઃ શાંતિઃ 

          રાજકોટ ના  માનનીયા મહિલા મેયર શ્રી ઉવાચ..... 
                     દિવ્ય ભાસ્કર રાજકોટ તારીખ -૦૫.૦૫.૨૦૧૪.....

   "વેદના સમજવા માટે સંવેદના હોવી જરૂરી છે...."
                                   શ્રીમતી કિરણ અવાશિયા 
         

No comments: