Friday, December 24, 2010

સુવીચાર

          ૨૩.૧૨.૨૦૧૦
                              સુવીચાર
મેં ઈશ્વરને બધું જ આપવા કહ્યું,
                                   જેથી હું જીવનને માણી શકું.
ઈશ્વરે મધુર સ્મીત કરીને કહ્યું,
મેં તને બધું માણવા તો જીવન આપ્યું છે!

જો તમે જે કામ કરતા હો તેને ચાહો
તો તમે સફળ અને સુખી બનશો.

સ્મીત એવો વળાંક છે
જે ઘણી મુશ્કેલીઓને સીધી  કરી નાંખે છે.

સફળતા એ સુખની ચાવી નથી.
સુખ સફળતાની ચાવી છે.

હું એમ નહીં કહું કે,
હું હજાર વાળ નીશ્ફળ ગયો છું.
હું એમ કહીશ કે,
નીશ્ફળ બનાવે તેવાં હજાર કારણો મેં શોધી કાઢ્યાં છે.

તમે સુખી હો છતાં
તમને તમારા સુખનું કારણ ખબર ન હોય;
તો
માની લેજો કે
તમે ખરેખર બહુ સુખી છો !

સંકલન   નિરુપમ અવાશિયા




No comments: