Monday, August 23, 2010

શ્વાસ – પૂ. મોરારિબાપુ

૨૨.૦૮.૨૦૧૦.................................................આજે પૂ.મોરારીબાપુ
                                                    
                                                 શ્વાસ – પૂ. મોરારિબાપુ



શ્વાસ ખૂટી જાય



અને



ઈચ્છા બાકી રહી જાય



એ મૃત્યુ



તથા



શ્વાસ બાકી હોય



અને



ઈચ્છા ખૂટી જાય



એ મોક્ષ !

No comments: