Sunday, January 6, 2013



 ૦૬.૦૧.૨૦૧૩ 
આજે શ્રીમતી હર્ષાબેન વૈદ્ય ના બ્લોગ "જીવન સંધ્યાનો ઉજાસ "માંથી સાભાર.
 વિચારો નું વૃદાવન














ધૂપ સળી,
જાતે બળી,
પણ સુગંધ બીજાને મળી.
આ સંસારમાં સાર તો છે ,
પણ થોડો થોડો માર પણ છે.
મનને મારીને જીવવું પડે છે,
સોય લઇ ક્યારેક સીવવું પડે છે.

No comments: