Monday, February 27, 2012


૨૭.૦૨.૨૦૧૨.......
આજે મારા પિતરાઈ બંધુ/મિત્ર / સહ અધ્યાયી .........ભાઈ શ્રી ધીરેન--- લાડમાં છેલભાઈ ને નિવૃત્તિ ની શુભકામનાઓ સહ........એક અહેવાલ ..............
Modi’s key media advisor Avashia quits

  
HCL Laptops @ 0% Interest  HCLStore.in/Call-to-2nd Gen Intel® Core™ HCL ME Laptops  in 6 Easy EMI - Shop Now Pay Later!Ads by Google
Express news service : Gandhinagar, Thu Feb 02 2012, 06:03 hrs


Chief Minister Narendra Modi’s key media advisor and the brain behind his many publicity projects, Dhiren Avashia, quit on Wednesday after nine years in the job. Avashia, 64, had joined the state’s Information Department as director, electronic media — a post created for him — in 2003.
A former journalist and director of Educational Media Research Center at Gujarat University, Avashia was appointed essentially to manage the national electronic media — where he had good contacts — which was seen as hostile to Modi.
Though Avashia said he quit “to pursue my post retirement plans only”, his sudden resignation in the crucial election year is still a matter of speculation in state’s power corridors.
“There is no other reasons. My contract ended three months before and I requested the Chief Minister to relieve me from my duties so he agreed. I am planning to do my on consultancy job and spare more time for writing on my choice of subjects,” Avashia said. People in the know, who did not want to be identified, said he planned to join a leading vernacular daily as editorial advisor.
Sources in the Chief Minister’s Office said Avashia left because there wasn’t much for him to do. “There was a limited job for him left as head of electronic media division as most of as most of the electronic and national media management of CM has been outsourced to private agencies. The post is likely to be discontinued,” the source said.






Thursday, February 23, 2012


૨૩.૦૨.૨૦૧૨ ..........આજે....... Destiny……નિયતી.........



Death came to a guy and said, "My friend, today is your day!" 
The guy said, "But I'm not ready!"
Then death said, "Well, your name is the next on my list...."
Guy: "Okay, then why don't you take a seat and I will get you something to eat before we go?"
Death: "All right.... "
The guy gave death some food with sleeping pills in it. Death finished eating and fell into a deep sleep.....
 
The guy took the list & removed his name from top of the list and put it in the bottom of the list.
When death woke up, he said to the guy, "Because you have been so very nice to me, I will start from the BOTTOM of the list...."

Lesson for the day:
 Accept whatever is written in your destiny. Destiny will never change, no matter how much you try....
(સૌજન્ય:એક ઈ-મેલ માંથી)


Monday, February 20, 2012

૧૩.૦૯.૨૦૧૦


આજે ચાર્લી ચેપલીન નાં ત્રણ સંવેદના સભર વાક્યો...........સંકલિત

Charlie Chaplin's 3 Heart touching Statements



Nothing is permanent in this world, not even our troubles. . . . !

The most wasted day in life, the day in which, we have not laughed.

I like walking in the rain, becoz nobody can see my tears.
૦૧.૧૦.૨૦૧૦


આજે Joy of giving સપ્તાહ ની ઉજવણી....(૩) ..... podar world school.અને અન્ય શાળા વિષે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વડોદરા આવૃત્તિ નો અહેવાલ ..... (૨૭.૧૦.૨૦૧૦ )



૨૦.૦૨.૨૦૧૨


આજે મહાશિવરાત્રી .........રામ નવમી,જન્માષ્ટમી,મહાવીર જયંતી વિ .જન્મ દિવસ છે.શિવજી જન્મ,મૃત્યુ થી પર છે.મારા ખ્યાલ  પ્રમાણે શિવરાત્રી એ દેવાધીદેવ શિવજી અને મા પાર્વતી નો લગ્ન નો દિવસ છે. સુષ્ટિ ના સર્જનહાર મહાદેવ ને લગ્નદિવસ ની શુભેછાઓ પાઠવવાની પણ આપણી પાત્રતા કેટલી?
પરંતુ આ પવિત્ર દિવસે  ભોળાનાથ ને વંદન કરી ને  જરૂર ધન્યતા અનુભવીએ.કહેવાય છે કે શિવરાત્રી નું વ્રત કરનાર ને સુખી લગ્નજીવન અને પ્રસન્ન  દામ્પત્ય જીવન નું વરદાન છે.

હે શિવ !
મારાં ત્રણ પાપ બદલ
મને ક્ષમા કરજો.
હું તીર્થયાત્રા માટે કાશી આવ્યો ત્યારે
ભૂલી ગયો કે તમે સર્વવ્યાપી છો !
હું સતત તમારો વિચાર કરું છું, કારણ કે
હું ભૂલી જાઉં છું કે તમે તો વિચારોથી પર છો !
હું તમને પ્રાર્થના કરું છું ત્યારે ભૂલી જાઉં છું
કે તમે તો શબ્દોથી પર છો !
-આદિ શંકરાચાર્ય

Saturday, February 11, 2012

૦૪.૧૦.૨૦૧૦


આજે સ્પીક બિન્દાસ.કોમ ..ફોટો બોલે છે સ્પર્ધા ....૫ નું પરિણામ .....
Dear Nirupambhai,
You've won "Photo Bole Chhe Spardha Kramank-5" held at: http://gujarati.speakbindas.com/photo-bole-chhe-5/
Kindly have me your full address with contact number to deliver you the gift hamper.
Thank you for participating.
Regards
Devang Vibhakar
(Editor) - http://www.Speakbindas.com
Cell: +91 94269 70479 (Rajkot, Gujarat - India)

                             



ક્રમાંક સ્પર્ધક વિજેતા એન્ટ્રી

પ્રથમ સાગર પાણખાણીયા

કહી ને “માં” કરે વ્યાપાર,

આ તે કેવી છે સંતાન,

રસ્તે રઝળતી માં ને સાંભરે

ગોકુળ કેરો નાથ….!!

દ્વિતિય નમન છાયા

“આંદોલન, આંદોલન, આંદોલન

આમારો ભાગ,

નહિતર ભુખ હડતાલ.”

તૃતીય નીરૂપમ અવાશીયા


“અમે રસ્તે રજળતી ગાય માતાઓ ……….!!!!!.”.
૩૧.૧૦.૨૦૧૦


આજે ૩૧.૧૦ સરદાર સાહેબ ની જન્મજયંતી અને ઇન્દિરાજી ની પુણ્ય તિથી....



દીર્ઘ દ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલ

સરદાર વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ - ૧૫ ડિસેમ્બર ૧૯૫૦)

ગાંધીજી ની હત્યા પછી અચાનક રેડીઓ પર શોકગ્રસ્ત ગીતો શરુ થયાં .તે જમાનામાં ટી.વી. ન હતાં.ઉદઘોષકે જણાવ્યું રાષ્ટ્રપિતા ગાંધી હવે આપણી વચ્ચે રહ્યા નથી .તે પછી પંડિત જવાહરલાલ નહેરુ રેડીઓ પર આવ્યા અને તેમણે કહ્યું કે એક પાગલ માણસે બાપુ ની ગોળી થી હત્યા કરી....તેમનો કંઠ રૂંધાય ગયો...ત્યાર બાદ સરદાર વલ્લભભાઈ પટેલ રેડીઓ પર આવ્યા તેમણે કહ્યુંકે... મહાત્મા ગાંધીની હત્યા થઇ છે.એક હિંદુ નામે નાથુરામ ગોડસે એ ગોળી ચલાવી છે.આ કરુણ પ્રંસંગે સરદાર સાહેબે સ્વસ્થતા ગુમાવી ન હતી અને હ્ત્યારાનાં નામ અને ધર્મ નો ઉલ્લેખ કરી તેમણે આખા દેશ ને કોમી રમખાણ માં થી ઉગારી લીઘો હતો.

આમ તેની દીર્ધ દ્રષ્ટિ આવા સંજોગમાં પણ કામ લાગી.







                                                        Gandhi, Indira (1917-1984)



                                                          (19.11.1917 to 31.10.1984)

"I don't mind if my life goes in the service of the nation. If I die today every drop of my blood will invigorate the nation."

(Assassinated by Sikh militants the following day.)

“We cannot perform miracles, we have no magic wand, But we have some thing close to it. And that is our ability to work hard, to sacrifice and to demonstrate our determination and integrity in working for the welfare of the poor.”
૧૧.૧૧.૨૦૧૦



આજ ની પોસ્ટ વિચાર જગત માં થી સાભાર .......


ફેમસ ગેઇમ - શો "કૌન બનેગા કરોડપતિ-૪"નાં એક સ્પર્ધક અંતિમ લક્ષ્યની અણી પર પહોંચી ચૂકી ગયા.


પોતાને મુસ્તાક સમજતો આદમી, (ખરાબ) સમય આગળ ઝૂકી પડ્યો અને


" समय समय बलवान है, नही किन्तु मनुष्य !! "


વાત જાણે સાચી પાડી ગયો.




કિનારે પહોચેલા વહાણની ડૂબ્યાની વાત છે ,


ને માઈલો કાપ્યા બાદ અંતર ખૂટ્યાની વાત છે .






આકાશને આંબવા નીકળેલ વિહગની હાફ્યાની વાત છે,


ને એક હાથ છેટે જ શ્વાસ ખૂટ્યા ની વાત છે .






ખેલનાં નામે નીકળેલ આદમીની હાર્યાની વાત છે ,


ને જીવનનાં ખેલમાં ક્યાં અટકવું એ શીખ્યાની વાત છે .






મુસ્તાક માનવીની સમય આગળ ઝૂક્યાની વાત છે ,


ખેલજીવન હો, કે જીવનખેલ વિટંબણામાંથી સરક્યાની વાત છે .






- જગત અવાશિયા





~: શુભ દિપાવલી

૦૬.૧૧.૨૦૧૦




~: શુભ દિપાવલી :~



જીવનમાં વર્ષો ઉમેરાતાં જાય છે,

આ ‘નૂતન’ વર્ષે ,

જીવન ઉમેરીએ તો કેવું ?!!

નવલા વર્ષનું પરોઢ, આપ

સૌના સોનેરી સોણલાં સાકાર કરે……!!















नव वर्ष है….. नव हर्ष हो



नव वर्ष है….. नव हर्ष हो

एक नई सुबह का स्पर्श हो ….

नव कामना का एहसास हो

नव कल्पना का वास हो

नव यौवन का उल्लास हो

नव कोपल का आभास हो

नव वर्ष को धारण करे

नव किरणों का स्वागत करे ….

नव वर्ष है …नव हर्ष हो….

नव युग बने नव पुरु चुने

जो खो गया उसे बिदा करे

नव मीत का स्वागत करे ….

है प्राथना बस यह प्रभु

नव वर्ष शान्ति का वर्ष हो …

सद्भावना का वास हो

सच्चाई का भी साथ हो

मनोविकारों से नाता मिटे

मिलाप में जीवन कटे

बुराई का विसर्जन करे

नफरत का व्यक्तित्व शून्य करे

हो दिलो में जीने देने की आस

नव निर्माण का हो अथक प्रयास

नव कृति की नींव धरे

नव वर्ष का आह्वान हो

नव वर्ष है नव हर्ष हो

मंगलमय आपका ये वर्ष हो….

(संकलित काव्य)
૧૦.૧૨.૨૦૧૦

                                Friend


Let all my friends be healthy and happy forever...!
GOD said: But for 4 days only....!


I said: Yes, let them be a Spring Day, Summer Day,
Autumn Day, and Winter Day.

GOD said: 3 days.
I said: Yes, Yesterday, Today and Tomorrow.

GOD said: No, 2 days!

I said: Yes, a Bright Day (Day time) and Dark Day (Night time).

GOD said: No, just 1 day!

I said: Yes!

GOD asked: Which day?

I said: Every Day in the living years of all my friends !  

GOD laughed, and said: All your friends will be healthy and happy Every Day!




Friday, February 10, 2012

मुकेश



આજે  મુકેશજી ને શ્રદ્ધા સુમન સહ .......નાનકડી ઝલક .......તેમણે ગયેલું સુંદર મજાનું
 ગુજરાતી  ગીત.

 मुकेश


मुकेश चन्द्र माथुर (जुलाई २२, १९२३, दिल्ली, भारत - अगस्त २७, १९७६), लोकप्रिय तौर पर सिर्फ़ मुकेश के नाम से जाने जाने वाले, हिन्दी सिनेमा के एक प्रमुख पार्श्व गायक थे।
मुकेश की आवाज़ की खूबी को उनके एक दूर के रिश्तेदार मोतिलाल ने तब पहचाना जब उन्होने उसे अपने बहन की शादी में गाते हुए सुना । मोतिलाल उन्हे बम्बई ले गये और अपने घर में रहने दिया । यही नही उन्होने मुकेश के लिये रियाज़ का पूरा इन्तजाम किया । इस दौरान मुकेश को एक हिन्दी फ़िल्म निर्दोश (१९४१) में मुख्य कलाकार का काम मिला । पार्श्व गायक के तौर पर उन्हे अपना पहला काम १९४५ में फ़िल्म पहली नज़र में मिला । मुकेश ने हिन्दी फ़िल्म में जो पहला गाना गाया वह था दिल जलता है तो जलने दे जिसमें अदाकारी मोतिलाल ने की । इस गीत में मुकेश के आदर्श गायक केएल सहगल के प्रभाव का असर साफ साफ नजर आता है।
.......
१९७४ में मुकेश को रजनीगन्धा फ़िल्म में कई बार यूं भी देखा है गाना गाने के लिये राष्ट्रिय पुरस्कार मिला ।
१९७६ में जब वे अमरीका के डिट्रोय्ट शहर में दौरे पर थे तब उन्हे दिल का दौरा पडा और उनकी म्रुत्यु हुई ।
સ્વર : મુકેશ
સંગીતકાર : કલ્યાણજીભાઇ
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું,
આ જગત જન્મ્યું જ્યારથી, ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું
સંસારની પગથારને કોઈ ઘર નથી,
મારા જ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી,
શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાવ્યાં કરું છું ચાલ્યા જ કરું છું
હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને,
બુધ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઇને,
મંદિરમાં જઈ ઘંટને બજાવ્યા કરું છું ચાલ્યા જ કરું છું

વિશ્વ ઓઝોન દિવસ


૧૬.૦૯.૨૦૧૧......... આજે વિશ્વ  ઓઝોન દિવસ


વિશ્વ ઓઝોન દિવસ
16SEP






વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે ૧૬ સપ્ટેમ્બરે ઉજવાય છે. ૧૯૯૫થી ૧૬ સપ્ટેમ્બરે દર વર્ષે ઓઝોન સ્તર સંરક્ષણ માટે વિશ્વ ઓઝોન દિવસ ઉજવાય છે. યુનાઇટેડ નેશન્સ, ઓઝોન સ્તરની સાચવણી માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે આ દિવસે  જાહેર કર્યો છે. આ દિવસે મોન્ટ્રેલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવે છે.


Thursday, February 2, 2012

અદભુત અનુભવ ...


૦૨.૦૨.૨૦૧૨......

આજે સિંહ દર્શન ..........અદભુત અનુભવ ......


તારીખ ૨૮.૦૧.૨૦૧૨,૨૯.૦૧.૨૦૧૨ અને ૩૦.૦૧.૨૦૧૨..... આ ત્રણ દિવસ જીવન ના ખૂબજ યાદગાર દિવસો રહ્યા.તા.૨૮/૨૯ માળિયા,સાસણ-ગીર,ગીર ના જંગલ માં ફરવાનું થયું.
તા. ૨૮ નારોજ માળીયામાં સ્નેહી શ્રી ભટ્ટ સાહેબ તેમજ શ્રી ફુલેત્રા ભાઈ પરિવાર નું અદભૂત  આતિથ્ય સત્કાર માણ્યું....જિંદગીભર સ્વાદ  ના ભુલાય તેવું  કાઠીયાવાડી ભોજન આરોગ્યું. 
(કાઠીયાવાડ નાઆતિથ્ય સત્કાર નો ચી જગત ને પ્રથમ અનુભવ .....)

રાત્રે  કિરણભાઈ,ભાભી,કિરણબેન,પાર્થ,જગત ,ભટ્ટસાહેબ ,ફૂલાત્રાભાઈતથા ચી. ભાઈ મૌલિક 
 સાથે કરેલ ગીર ના જંગલ  નો પ્રવાસ અવિસ્મરણીય હતો.અંધારી રાત્રીમાં ,ટમટમ તારલાઓ વચ્ચે ,કેડી રસ્તા પર ફરવાનો પ્રથમ અનુભવ હતો.નીરવ શાંતિ માં સિહ ની ડણેક સાંભળી અદભુત રોમાંચ નો  અનુભવ  થયો.
તા.૨૯ ના રોજ વહેલી સવારે વનવિભાગ ની જીપ્સી જીપ માં ગીરમાં ફર્યા.સસલાં, હરણ,મોર સાબર, શિયાળ વન્ય પશુપંખી ને તો જોયાજ પરંતુ જંગલ ના રાજા ને જોવાની જે ઈચ્છા હતી તે પણ ફળીભૂત થઇ.સિહ ના ટોળાં ના હોય યુક્તિ ને ખોટી ઠેરવતો અનુભવ..........
......ન ભૂતો ...ન ભવિષ્યતિ ......એક સાથે ૯ સિહ ....મારણ પાસે,એક મસ્તી થી મિજબાની માણતો,એક- બે સિહ આમતેમ આંટા મારતા અને બાકી ના આરામ ફરમાવતા જોયા.....વળી ૧૦ મો સિંહ  વિરુદ્ધ દિશામાંથી પાણી પી ને આવતો જોયો.અદભુત રોમાંચ .અકલ્પનીય દ્રશ્ય હતું એ.......
તા. ૨૯ ના રોજ સાંજે દેવાળિયા પાર્ક માં બે સિંહ...સિંહ –સિંહણ ફરી જોયા.
તા. ૩૦ ના રોજ દાદા સોમનાથ ના દર્શન નો લાભ લીધો.ઝેડ પ્લસ સલામતી સોમનાથ ની....સૃષ્ટિ નો સર્જનહાર ઝેડ પ્લસ સલામતી માં .....માનવી કેટલો હદે અમાનવીય થઇ ગયો છે......
તા. ૩૦ ની રાત્રે જેતપુર -ગોંડલ વચ્ચે મોદીજી ના  ઝેડ પ્લસ સલામતી ના કાફલા ને  નિહાળવાની પણ તક મળી......
આ ત્રણ  દિવસો તો ખુબ જ યાદગાર દિવસો રહ્યા.......અને તેનું સંપૂર્ણ શ્રેય જાય છે ,,,,,,શ્રી ભટ્ટસાહેબ,ફૂલેત્રાભાઈ,કિરણભાઈ અને ભાઈ શ્રી મૌલિક ને ........મિત્રો તમારો ખુબ ખુબ આભાર...આભાર ......આભાર ..... ધન્યવાદ.......