२७.१०.२०१०
ज्ञान की पहचान
यह जरुरी नहीं की उतम वस्तु प्राप्त करने के लिए,सिर्फ गुरु या ज्ञानी या उतम व्यक्ति के पास ही जाया जाय I यह भी जरुरी नहीं की अच्छी वस्तु सिर्फ अच्छी जगह ही प्राप्त हो Iगुण या ज्ञान प्राप्त करने के लिए तो कहा गया है कि:
उतम विद्या लीजिए,जदपि नीच पै होय,
परौ अपावन ठौर में,कंचन तजत न कोई .
उतम विद्या यदि किसी अयोग्य या नीच व्यक्ति से भी मिले,तो भी उसे लेने में संकोच नहीं करना चाहिए I. परौ अपावन ठौर में -----गन्दगी में भी पड़ा हुआ ,हुआ,कंचन तजत न कोई.----सोने को कोई तजता नहीं है I उसे उठाने के लिए तैयार रहता है I जो गुणी है,वह गुणी ही रहेगा,भले ही वह किसी अयोग्य जगह पर ही क्यों न हो I हिरा काले पत्थरों के बिच पाया जाता है, कमल कीचड़ में भी खिलते है, और कांटेवाली झाडियों पर गुलाब के फूल लगतें है I जहां गुण होंगे,उस जगह का महत्व अपने आप बढ़ जायेगा I भले ही वह कितना ही गन्दा स्थान क्यों न हो I.
१ (अभिताभ का खजाना... ....से)
Thursday, October 28, 2010
Tuesday, October 26, 2010
મહાનાયક અમિતાભ બચ્ચન ની બ્લોગ પોસ્ટ સાભાર.........
૨૫.૧૦.૨૦૧૦.
આજે મહાનાયક અમિતાભ બચ્ચન ની બ્લોગ પોસ્ટ સાભાર.........
Sopaan , New Delhi Oct 22/23 , 2010 Fri/Sat 1 : 12 PM
A sense of great pride. The President of India presenting award for Best Actor for ‘PAA’. Eyes moist as the audience gives a standing ovation. Which in formal functions is an abnormality. The president whispers to me “ I have seen your film and loved it”. I give an embarrassed laugh. Abhishek and Balki and Arundhati going up on stage for their respective awards. Crowds and media paying scant respect to decorum and protocol, surround and mob within these very august precincts of Vigyan Bhavan.It has rained very heavily as we enter. And then stops by the time we finish. An omen again !
But really .. a wonderful moment for the family – Jaya, Aishwarya, Niky and Shweta all in the audience, cheering and applauding and feeling pride and passion for the moment.
Later all collecting at Shweta’s elegantly decorated home for dinner – Vidhu Vinod Chopra, Raju Hirani, Balki, Arundhati, Rakeysh Mehra, Venki, Rana, Swanand and the irrepressible Suhel Seth … a lovely evening with the kids and samdhis Ritu and Rajan … music repeats of ‘Guzarish’ and ‘Action Replay’, which grows on us gradually. Sanjay Leela Bhansali has composed the music for Guzarish and its soothing and nostalgic and beginning to grow on us all … takes a while. The other Action Replay is lusty and hot and grooving and all seem to move along with it. Jaya surprisingly gives it a thumbs up, which has to be said is rather unusual … she does not normally do that …
Felt a sense of pride and happiness to see Abhishek walk up to the President for his award as producer for PAA.
But before that the entire morning media and media and media … till you are bursting with having to give responses to the same questions again and again.
Its actually a wonderful exercise for an actor, on how differently he is able to give the same reply in 5 different ways !!!
Tomorrow its back to Mumbai and straight on to the set and KBC.
Thank you India for this national recognition. Give me the strength to work diligently towards achieving what we set out to do in life ….
I am exhausted and tired and over interviewed !
Love to all
Amitabh Bachchan
આજે મહાનાયક અમિતાભ બચ્ચન ની બ્લોગ પોસ્ટ સાભાર.........
Sopaan , New Delhi Oct 22/23 , 2010 Fri/Sat 1 : 12 PM
A sense of great pride. The President of India presenting award for Best Actor for ‘PAA’. Eyes moist as the audience gives a standing ovation. Which in formal functions is an abnormality. The president whispers to me “ I have seen your film and loved it”. I give an embarrassed laugh. Abhishek and Balki and Arundhati going up on stage for their respective awards. Crowds and media paying scant respect to decorum and protocol, surround and mob within these very august precincts of Vigyan Bhavan.It has rained very heavily as we enter. And then stops by the time we finish. An omen again !
But really .. a wonderful moment for the family – Jaya, Aishwarya, Niky and Shweta all in the audience, cheering and applauding and feeling pride and passion for the moment.
Later all collecting at Shweta’s elegantly decorated home for dinner – Vidhu Vinod Chopra, Raju Hirani, Balki, Arundhati, Rakeysh Mehra, Venki, Rana, Swanand and the irrepressible Suhel Seth … a lovely evening with the kids and samdhis Ritu and Rajan … music repeats of ‘Guzarish’ and ‘Action Replay’, which grows on us gradually. Sanjay Leela Bhansali has composed the music for Guzarish and its soothing and nostalgic and beginning to grow on us all … takes a while. The other Action Replay is lusty and hot and grooving and all seem to move along with it. Jaya surprisingly gives it a thumbs up, which has to be said is rather unusual … she does not normally do that …
Felt a sense of pride and happiness to see Abhishek walk up to the President for his award as producer for PAA.
But before that the entire morning media and media and media … till you are bursting with having to give responses to the same questions again and again.
Its actually a wonderful exercise for an actor, on how differently he is able to give the same reply in 5 different ways !!!
Tomorrow its back to Mumbai and straight on to the set and KBC.
Thank you India for this national recognition. Give me the strength to work diligently towards achieving what we set out to do in life ….
I am exhausted and tired and over interviewed !
Love to all
Amitabh Bachchan
Sunday, October 24, 2010
ફ્નેડો .....જગત નાં બ્લોગ વિચાર જગત માંથી સાભાર......
૨૩.૧૦.૨૦૧૦
આજે સનેડો નહી પરંતુ ફ્નેડો .....જગત નાં બ્લોગ વિચાર જગત માંથી સાભાર......
સનેડો એ ગુજરાતી લોકસંગીત નો એક ભાગ છે. સનેડો નૃત્ય કરતાં કરતાં ડાકલીના તાલે ગવાય છે. આ નૃત્ય સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં પરંપરાગત પ્રચલિત છે. સને ૨૦૦૪-૨૦૦૫ની સાલમાં મણીરાજ બારોટ નામના કલાકાર થકી સનેડો આખા ગુજરાત રાજ્યમાં અત્યંત લોકપ્રિય થયો. ગુજરાતની જનતા વરઘોડો,ગરબા જેવા પ્રસંગોમાં સનેડાના તાલે નાચી ધૂમ મચાવતા જોવા મળે છે.
(Source: http://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87%E0%AA%A1%E0%AB%8B)
સનેડા પર થી પ્રેરણા લઇ
સનેડો નહી, પરંતુ “ફન”(fun) નો ફનેડો રજૂ કરું છું :
ફોટો : યુનાઇટેડ વે ઓફ બરોડા – ગરબા ગ્રાઉન્ડ,વડોદરા)
એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,
કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,
કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!
કે તૈણ માહ પે’લા થી જ હરખાતા,
ને પાછા “પાસ” લેવા મૂકતા દોટ,
નવ દિ’ હારું નેવું દિ’ પે’લે થી હજતા-ધજતા, લાલ ફનેડો…!
એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,
કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,
કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!
કે ‘બાઈ’કુ ને મોટર લઇ ઓમતેમ ફરતા,
ને પાછા મેદાન પર ટોઈમ પર પોં ‘ચતા,
ટોળકી બનાઈ ને ઘૂસ મોરતા, લાલ ફનેડો… !
એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,
કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,
કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!
કે દોંડિયા ને બદલે ઓયલો મોબાઈલ ફેરવતા,
ને દોઢિયા ની હારે “ડિસ્કો ગરબાયે” હલાવતા,
મન મૂકી મોજમાં ઓમ તેમ ઘૂમતા , લાલ ફનેડો…!
એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,
કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો
કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!
કે ધીમા તાલ મા ત્રણ તાલી ખરી,
ને ‘મુંબઈની ગોડી’મા સફર પણ ભલી,
પણ મારો ’ફનેડો’ તો બારે માસ , લાલ ફનેડો…!
એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,
કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,
કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!
કે ગરબા પછી, બર્ગર-પિત્ઝા ને સેન્ડવિચ ઝાપટતા,
ને ભાઈબંધ-સખીયુ સાથે હરુભરુ પણ થાતા,
છેલ્લા દિ’ એ ફરી વાટ જોતા નવરાતની , લાલ ફનેડો…!
એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,
કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,
કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!
- જગત અવાશિયા
આજે સનેડો નહી પરંતુ ફ્નેડો .....જગત નાં બ્લોગ વિચાર જગત માંથી સાભાર......
સનેડો એ ગુજરાતી લોકસંગીત નો એક ભાગ છે. સનેડો નૃત્ય કરતાં કરતાં ડાકલીના તાલે ગવાય છે. આ નૃત્ય સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં પરંપરાગત પ્રચલિત છે. સને ૨૦૦૪-૨૦૦૫ની સાલમાં મણીરાજ બારોટ નામના કલાકાર થકી સનેડો આખા ગુજરાત રાજ્યમાં અત્યંત લોકપ્રિય થયો. ગુજરાતની જનતા વરઘોડો,ગરબા જેવા પ્રસંગોમાં સનેડાના તાલે નાચી ધૂમ મચાવતા જોવા મળે છે.
(Source: http://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87%E0%AA%A1%E0%AB%8B)
સનેડા પર થી પ્રેરણા લઇ
સનેડો નહી, પરંતુ “ફન”(fun) નો ફનેડો રજૂ કરું છું :
ફોટો : યુનાઇટેડ વે ઓફ બરોડા – ગરબા ગ્રાઉન્ડ,વડોદરા)
એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,
કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,
કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!
કે તૈણ માહ પે’લા થી જ હરખાતા,
ને પાછા “પાસ” લેવા મૂકતા દોટ,
નવ દિ’ હારું નેવું દિ’ પે’લે થી હજતા-ધજતા, લાલ ફનેડો…!
એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,
કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,
કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!
કે ‘બાઈ’કુ ને મોટર લઇ ઓમતેમ ફરતા,
ને પાછા મેદાન પર ટોઈમ પર પોં ‘ચતા,
ટોળકી બનાઈ ને ઘૂસ મોરતા, લાલ ફનેડો… !
એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,
કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,
કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!
કે દોંડિયા ને બદલે ઓયલો મોબાઈલ ફેરવતા,
ને દોઢિયા ની હારે “ડિસ્કો ગરબાયે” હલાવતા,
મન મૂકી મોજમાં ઓમ તેમ ઘૂમતા , લાલ ફનેડો…!
એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,
કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો
કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!
કે ધીમા તાલ મા ત્રણ તાલી ખરી,
ને ‘મુંબઈની ગોડી’મા સફર પણ ભલી,
પણ મારો ’ફનેડો’ તો બારે માસ , લાલ ફનેડો…!
એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,
કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,
કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!
કે ગરબા પછી, બર્ગર-પિત્ઝા ને સેન્ડવિચ ઝાપટતા,
ને ભાઈબંધ-સખીયુ સાથે હરુભરુ પણ થાતા,
છેલ્લા દિ’ એ ફરી વાટ જોતા નવરાતની , લાલ ફનેડો…!
એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,
કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,
કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!
- જગત અવાશિયા
Friday, October 22, 2010
કવિ શ્રી વિપિન પરીખ…
૨૧.૧૦.૨૦૧૦
કવિ શ્રી વિપિન પરીખ… ૮૦ વર્ષની વયે .૧૭.૧૦.૨૦૧૦ ના રોજ મુંબઈમાં અવસાન પામ્યા. શ્રદ્ધાંજલિ સહ .......આજે તેમના વિષે ..........
ભગવાન પણ ભોંઠા પડે.
માંગવાનું કહે છે તો માંગી રહું છું આ પ્રભુ!
દઈ દે મન એવું કે માંગે એ કશું નહી ! -----વિપિન પરીખ
વિપિન પરીખ આમ તો સામાજિક સભાનતાનાં કવિ છે. રોજીંદી ઘટનાઓ માંથી એ કાવ્યો કરી શકે છે. એમની કવિતા નો બીજો પણ એક મિજાજ છે. અને તે આંતર- નિરિક્ષણ.એક ક્ષણ કલ્પના કરો કે ખુદ ઈશ્વર આવીને કહે માંગ માંગ,માંગે તે આપું! આપણી ભીતર છુપાયેલો સાત જનમ નો લોભ વિરાટ ભિક્ષાપાત્ર લઇ ને ઉભો રહેશે .ઈશ્વેર આપતાં થાકે ,પણ આપણે લેતાન થાકીએ. એટલું લાલચુ છે આપણું મન.આપણે ચિરયાચક છીએ.આપણને પણ ખબર નાં પડે એમ આપણે કાકલુદી કરતાં હોઈએ છીએ. અને કરગરતા હોઈએ છીએ. વાતો ખુમારી અને સ્વમાન ની કરતાં હોઈએ છીએ.બાહ્ય
અને આંતરિક દરિદ્રતા સાથે જીવીએ છીએ. પરંતુ કેટલાય બગીચાઓ ની પાછળ રણનાં રણ છુપાયેલાં હોય છે. જાણી મરણ સુધી ગંધ આવતી નથી.
અહીં કવિએ ઉત્તમ વાત કરી છે .ખુદ ભગવાન પણ ભોંઠા પડે એવી વાત છે એ તો ઈશ્વર ને એટલુંજ કહે છે કે આપવું જ હોય તો એવું મન આપ ,જે કશુંય ન માંગે.મન સનાતન માંગણ છે. પણ. તદન નિસ્પૃહ મન જવી કોઈ મિરાત કે અમીરાત નથી .વિપિન પરીખે એક હાઇકૂ પણ લખ્યું છે....
મંદિર બહાર
ભિક્ષુક,ભીતર હું,
ફર્ક કેટલો?
મંદિર ની અંદર જનારાઓ પણ ભિખારી છે. પણ મંદિર બહાર ઊભેલો ભિખારી ભિખારી છે ને ભિખારી દેખાય છે આપણે દેખાતા નથી એટલું જ .
.....સુરેશ દલાલ .
કવિ શ્રી વિપિન પરીખ… ૮૦ વર્ષની વયે .૧૭.૧૦.૨૦૧૦ ના રોજ મુંબઈમાં અવસાન પામ્યા. શ્રદ્ધાંજલિ સહ .......આજે તેમના વિષે ..........
માંગવાનું કહે છે તો માંગી રહું છું આ પ્રભુ!
દઈ દે મન એવું કે માંગે એ કશું નહી ! -----વિપિન પરીખ
વિપિન પરીખ આમ તો સામાજિક સભાનતાનાં કવિ છે. રોજીંદી ઘટનાઓ માંથી એ કાવ્યો કરી શકે છે. એમની કવિતા નો બીજો પણ એક મિજાજ છે. અને તે આંતર- નિરિક્ષણ.એક ક્ષણ કલ્પના કરો કે ખુદ ઈશ્વર આવીને કહે માંગ માંગ,માંગે તે આપું! આપણી ભીતર છુપાયેલો સાત જનમ નો લોભ વિરાટ ભિક્ષાપાત્ર લઇ ને ઉભો રહેશે .ઈશ્વેર આપતાં થાકે ,પણ આપણે લેતાન થાકીએ. એટલું લાલચુ છે આપણું મન.આપણે ચિરયાચક છીએ.આપણને પણ ખબર નાં પડે એમ આપણે કાકલુદી કરતાં હોઈએ છીએ. અને કરગરતા હોઈએ છીએ. વાતો ખુમારી અને સ્વમાન ની કરતાં હોઈએ છીએ.બાહ્ય
અને આંતરિક દરિદ્રતા સાથે જીવીએ છીએ. પરંતુ કેટલાય બગીચાઓ ની પાછળ રણનાં રણ છુપાયેલાં હોય છે. જાણી મરણ સુધી ગંધ આવતી નથી.
અહીં કવિએ ઉત્તમ વાત કરી છે .ખુદ ભગવાન પણ ભોંઠા પડે એવી વાત છે એ તો ઈશ્વર ને એટલુંજ કહે છે કે આપવું જ હોય તો એવું મન આપ ,જે કશુંય ન માંગે.મન સનાતન માંગણ છે. પણ. તદન નિસ્પૃહ મન જવી કોઈ મિરાત કે અમીરાત નથી .વિપિન પરીખે એક હાઇકૂ પણ લખ્યું છે....
મંદિર બહાર
ભિક્ષુક,ભીતર હું,
ફર્ક કેટલો?
મંદિર ની અંદર જનારાઓ પણ ભિખારી છે. પણ મંદિર બહાર ઊભેલો ભિખારી ભિખારી છે ને ભિખારી દેખાય છે આપણે દેખાતા નથી એટલું જ .
.....સુરેશ દલાલ .
Wednesday, October 20, 2010
પાંડુરંગ શાસ્ત્રી આઠવલે
૧૯.૧૦.૨૦૧૦
આજે સ્વાધ્યાય ક્રાંતિ નાં પ્રણેતા પુ. દાદા નો જન્મ દીવસ .....બ્લોગ વિચાર જગત માંથી સાભાર.............પૂજ્ય દાદા ... પાંડુરંગ શાસ્ત્રી આઠવલે
પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (ઓક્ટોબર ૧૯, ૧૯૨૦ - ઓક્ટોબર ૨૫, ૨૦૦૩) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશમાં રોહા નામનાં ગામમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા અને પિતા વૈજનાથ આઠવલે (શાસ્ત્રી) તથા માતા પાર્વતી આઠવલેનાં પાંચ સંતાનો પૈકીના એક હતા, જેઓ "શાસ્ત્રી" તેમ જ "દાદાજી" તરીકે પણ ઓળખાય છે.
પાંડુરંગ શાસ્ત્રી પોતે હિન્દુ ધર્મના શાસ્ત્રોના પ્રખર વિદ્વાન હતા. તેમણે હિન્દુ ધર્મના મહાગ્રંથ ગીતાનાં જ્ઞાનને સરળ શૈલીમાં સમજાવી સામાન્ય લોકો સુધી પહોચાડવાનો પુરુષાર્થ આદર્યો હતો. એના પરિણામ સ્વરૂપ સ્વાધ્યાય પરિવારની સ્થાપના થઇ, જેમાં આજે લાખો લોકો હોંશે હોંશે સક્રિયપણે જોડાયેલા છે. આ પરિવારમાં વિદ્વાનોથી માંડી સામાન્ય માનવી જોવા મળે છે. પાંડુરંગ શાસ્ત્રીજીની સરળ શૈલીએ બાળકો, યુવાનો, વયસ્કો એમ આબાલવૃધ્ધ બધાને પરિવારમાં એકસૂત્રે સાંકળી લીધા છે.
પાંડુરંગ શાસ્ત્રીજીને રેમન મેગસેસે એવોર્ડ (Ramon Magsaysay Award), ટેમ્પલટન પુરસ્કાર (Templeton Prize for Progress in Religion, મહાત્મા ગાંધી પુરસ્કાર, લોકમાન્ય ટિળક પુરસ્કાર, પદ્મ વિભૂષણ, એવા વિવિધ પુરસ્કારો એનાયત થયા છે. એમનો જન્મદિવસ સ્વાધ્યાય પરિવાર દ્વારા જગતભરમાં મનુષ્ય ગૌરવ દિન અથવા માનવ ગરિમા દિન તરીકે ઉજવવામાં આવે છે
(Source:http://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AB%81%E0%AA%B0%E0%AA%82%E0%AA%97_%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80_%E0%AA%86%E0%AA%A0%E0%AA%B5%E0%AA%B2%E0%AB%87)
આજે ૧૯ ઓક્ટોબર પરમ પૂજ્ય દાદા નાં જન્મદિન (“મનુષ્ય ગૌરવ દિન” અથવા “માનવ ગરિમા દિન”) નિમિત્તે આદરપૂર્વક અને વંદનપૂર્વક, ભૂતકાળ મેં રજૂ કરેલા વ્યક્તવ્યનાં અંશો પ્રસ્તૂત કરું છું :
“प्रभु हमारे साथ है, क्यों बने हम दीन ? हमारा दिन, मनुष्य गौरव दिन !!”
મારા સ્વાધ્યાયી વડીલો તથા મિત્રો,
આજે હું આપની સમક્ષ એક ધ્રુષ્ટતા કરવા માગું છું.રજકણ સૂરજ થવાનો કે સૂરજને આંબવાનો પ્રયત્ન કરે તેવો જ આ એક બાલિસ પ્રયાસ છે.ક્યાં સૂર્ય જેવા ઝગમગતા તેજપુંજ દાદા અને ક્યાં તેમનાં વિષે બોલનારો આ રજકણરૂપી બાળક હું ? પરંતુ ખુદ સૂર્ય પર પ્રકાશ પાડવાની મારી આ ચેષ્ટાને આપ ‘બાળહઠ’ ગણી ક્ષમ્ય ગણશો.
મરાઠીમા મોટાભાઈને ‘દાદા’ કહે છે.એ સૌના મોટા ભાઈ જેવા લાગે છે અને દાદા જેવા વયોવૃદ્ધ તો ક્યારેય લાગતા નથી.સફેદ વસ્ત્રો, કબીરની ડાઘાડૂઘ વગરની ચાદર જેવા દ્રઢ સંકલ્પથી ઘડાયો હોય તેવો સશક્ત દેહ છે.ચશ્માં પાછળ દેખાયા કરતી સ્નેહાર્દ આંખો અને મંદિરમા ધજાની જેમ વારેવારે વાતચીતમા ફરકતું હાસ્ય તેઓની ખૂબી છે.
સમાજ સંત તરીકે સ્વીકારે એટલે તેમણે ભગવા નથી ધારણ કર્યા કે નથી પોતાના શિષ્યવૃંદ પાસે ભગવા પહેરાવ્યા.દુનિયાનાં આધ્યાત્મિક પુરુષોની પરદેશમા એક પરિષદ હતી.સૌ પોતપોતાનો પરિચય આપવાના હતા.પાંડુરંગ શાસ્ત્રીજીનો વારો આવ્યો ત્યારે તેમણે કહ્યું કે – “Self Introduction is not our culture”.
તેમણે ગામેગામ મંદિર બાંધવાની પ્રવૃત્તિ કરી છે પરંતુ કેવળ પૈસાથી બંધાય તે મંદિર નથી હોતું.તેઓ ગામ નાં દરેક માણસને મંદિરનાં બાંધકામમા સાંકળે છે.દરેકને લાગે કે આ મંદિર અમારું છે.આ રીતે લોકો મા આત્મીયતા કેળવાય.કોઈ ગામમાં લીલુંછમ મંદિર હોય તો અવશ્ય જાણજો કે તેની પાછળ દાદાનો જ હાથ હોય.પાંડુરંગ શાસ્ત્રીજીએ તેમના યોગેશ્વર કૃષિ, વૃક્ષમંદિર, અમૃતાલય, શ્રીદર્શનમ્, હીરા મંદિર, મત્સ્યગંધા, ગોરસ ઇત્યાદિ સેંકડો કાર્યક્રમો દ્વારા મનુષ્ય ઉત્થાનની પ્રવૃત્તિઓ કરી છે.
ભાવનગરમા એક મંદિરનાં ઉદઘાટન પ્રસંગે તેઓએ મુસલમાનો ને પણ આમંત્રણ આપ્યા.ત્યાંનાં મુસલમાનો ને પણ નવાઈ લાગી.હિંદુઓને ત્યાં લગ્નનાં તેમણે આમંત્રણ મળતા હતાં.પરંતુ ધાર્મિક વિધિનું આ પહેલું જ આમંત્રણ હતું.દાદાએ કહ્યું – “અલ્લા અને ઈશ્વર જુદા હોય તો એ લોકો જ લડતા હોત અને મુસલમાનનાં અલ્લા કે હિંદુઓનાં ઈશ્વર એકબીજાની વસ્તી પર વરસાદ જ ન વરસાવતા હોત.”
તેમનાં મંદિરમા પણ સાદાઈનું ધોરણ એ સૌથી મહત્વની વસ્તુ.એક ઉત્સાહી ભાઈએ મંદિરમાં આરસ વાપરવાનું સૂચન કર્યું.ત્યારે દાદા કહે “આરસ ફાઈવ સ્ટાર હોટલની બાથરૂમમા વપરાય છે.શું આપણે ભગવાન ને એ સ્તર પર મૂકવા છે ?”
માછીમારોની દુનિયામા તેમણે જબરદસ્ત પરિવર્તન આણ્યું છે અને તેઓને વ્યસનમુક્ત કર્યા છે.દાદા જન્મે મરાઠી હોવા છતાં ગુજરાતી ભાષા પર તેમનું પ્રભત્વ અદભૂત છે.તેઓ હંમેશા કર્મપ્રેરિત વચનો આપે છે.દાદા કહેતા કે "આજની પ્રચલિત ભકિત શાસ્ત્રોકત નથી. કારણ કે પરમાત્મા જે સાઘ્ય છે તેને લોકોએ પોતાની ભૌતિક આવશ્યકતાઓ પૂરી પાડવાનું અથવા તો ભીતિથી તેમનું રક્ષણ કરવાનું એક સાધન બનાવી દીધા છે." દાદા બાળકો – યુવાનોને વિકાસલક્ષી પ્રવૃત્તિમા સક્રિય કરી રહ્યા છે.તેઓએ અનેક માણસો ને કર્મયોગ મા જોડ્યા છે.તેઓ એ ‘ડિવાઈન બ્રધરહૂડ અંડર ધી ફાધરહૂડ ઓફ ગોડ’ની ભાવના લોકોમા જાગૃત કરી.દેશ અને પરદેશમા દાદાનાં લાખો અને કરોડો ચાહકો છે.તેમની વૃતિ અને પ્રવૃત્તિમા ગીતાનાં અધ્યાયનો રણકાર છે.તેઓ આ યુગનાં ‘યુગપુરુષ’ છે.
“કૃષ્ણમ વંદે જગદગુરૂ”
જય યોગેશ્વર
તા. ૨૧/૮/૧૯૯૯
બાળ-સ્વાધ્યાય કેન્દ્ર, વડોદરા ખાતે આપેલ વ્યક્તવ્ય
જગત અવાશિયા
આજે સ્વાધ્યાય ક્રાંતિ નાં પ્રણેતા પુ. દાદા નો જન્મ દીવસ .....બ્લોગ વિચાર જગત માંથી સાભાર.............પૂજ્ય દાદા ... પાંડુરંગ શાસ્ત્રી આઠવલે
પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (ઓક્ટોબર ૧૯, ૧૯૨૦ - ઓક્ટોબર ૨૫, ૨૦૦૩) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશમાં રોહા નામનાં ગામમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા અને પિતા વૈજનાથ આઠવલે (શાસ્ત્રી) તથા માતા પાર્વતી આઠવલેનાં પાંચ સંતાનો પૈકીના એક હતા, જેઓ "શાસ્ત્રી" તેમ જ "દાદાજી" તરીકે પણ ઓળખાય છે.
પાંડુરંગ શાસ્ત્રી પોતે હિન્દુ ધર્મના શાસ્ત્રોના પ્રખર વિદ્વાન હતા. તેમણે હિન્દુ ધર્મના મહાગ્રંથ ગીતાનાં જ્ઞાનને સરળ શૈલીમાં સમજાવી સામાન્ય લોકો સુધી પહોચાડવાનો પુરુષાર્થ આદર્યો હતો. એના પરિણામ સ્વરૂપ સ્વાધ્યાય પરિવારની સ્થાપના થઇ, જેમાં આજે લાખો લોકો હોંશે હોંશે સક્રિયપણે જોડાયેલા છે. આ પરિવારમાં વિદ્વાનોથી માંડી સામાન્ય માનવી જોવા મળે છે. પાંડુરંગ શાસ્ત્રીજીની સરળ શૈલીએ બાળકો, યુવાનો, વયસ્કો એમ આબાલવૃધ્ધ બધાને પરિવારમાં એકસૂત્રે સાંકળી લીધા છે.
પાંડુરંગ શાસ્ત્રીજીને રેમન મેગસેસે એવોર્ડ (Ramon Magsaysay Award), ટેમ્પલટન પુરસ્કાર (Templeton Prize for Progress in Religion, મહાત્મા ગાંધી પુરસ્કાર, લોકમાન્ય ટિળક પુરસ્કાર, પદ્મ વિભૂષણ, એવા વિવિધ પુરસ્કારો એનાયત થયા છે. એમનો જન્મદિવસ સ્વાધ્યાય પરિવાર દ્વારા જગતભરમાં મનુષ્ય ગૌરવ દિન અથવા માનવ ગરિમા દિન તરીકે ઉજવવામાં આવે છે
(Source:http://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AB%81%E0%AA%B0%E0%AA%82%E0%AA%97_%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80_%E0%AA%86%E0%AA%A0%E0%AA%B5%E0%AA%B2%E0%AB%87)
આજે ૧૯ ઓક્ટોબર પરમ પૂજ્ય દાદા નાં જન્મદિન (“મનુષ્ય ગૌરવ દિન” અથવા “માનવ ગરિમા દિન”) નિમિત્તે આદરપૂર્વક અને વંદનપૂર્વક, ભૂતકાળ મેં રજૂ કરેલા વ્યક્તવ્યનાં અંશો પ્રસ્તૂત કરું છું :
“प्रभु हमारे साथ है, क्यों बने हम दीन ? हमारा दिन, मनुष्य गौरव दिन !!”
મારા સ્વાધ્યાયી વડીલો તથા મિત્રો,
આજે હું આપની સમક્ષ એક ધ્રુષ્ટતા કરવા માગું છું.રજકણ સૂરજ થવાનો કે સૂરજને આંબવાનો પ્રયત્ન કરે તેવો જ આ એક બાલિસ પ્રયાસ છે.ક્યાં સૂર્ય જેવા ઝગમગતા તેજપુંજ દાદા અને ક્યાં તેમનાં વિષે બોલનારો આ રજકણરૂપી બાળક હું ? પરંતુ ખુદ સૂર્ય પર પ્રકાશ પાડવાની મારી આ ચેષ્ટાને આપ ‘બાળહઠ’ ગણી ક્ષમ્ય ગણશો.
મરાઠીમા મોટાભાઈને ‘દાદા’ કહે છે.એ સૌના મોટા ભાઈ જેવા લાગે છે અને દાદા જેવા વયોવૃદ્ધ તો ક્યારેય લાગતા નથી.સફેદ વસ્ત્રો, કબીરની ડાઘાડૂઘ વગરની ચાદર જેવા દ્રઢ સંકલ્પથી ઘડાયો હોય તેવો સશક્ત દેહ છે.ચશ્માં પાછળ દેખાયા કરતી સ્નેહાર્દ આંખો અને મંદિરમા ધજાની જેમ વારેવારે વાતચીતમા ફરકતું હાસ્ય તેઓની ખૂબી છે.
સમાજ સંત તરીકે સ્વીકારે એટલે તેમણે ભગવા નથી ધારણ કર્યા કે નથી પોતાના શિષ્યવૃંદ પાસે ભગવા પહેરાવ્યા.દુનિયાનાં આધ્યાત્મિક પુરુષોની પરદેશમા એક પરિષદ હતી.સૌ પોતપોતાનો પરિચય આપવાના હતા.પાંડુરંગ શાસ્ત્રીજીનો વારો આવ્યો ત્યારે તેમણે કહ્યું કે – “Self Introduction is not our culture”.
તેમણે ગામેગામ મંદિર બાંધવાની પ્રવૃત્તિ કરી છે પરંતુ કેવળ પૈસાથી બંધાય તે મંદિર નથી હોતું.તેઓ ગામ નાં દરેક માણસને મંદિરનાં બાંધકામમા સાંકળે છે.દરેકને લાગે કે આ મંદિર અમારું છે.આ રીતે લોકો મા આત્મીયતા કેળવાય.કોઈ ગામમાં લીલુંછમ મંદિર હોય તો અવશ્ય જાણજો કે તેની પાછળ દાદાનો જ હાથ હોય.પાંડુરંગ શાસ્ત્રીજીએ તેમના યોગેશ્વર કૃષિ, વૃક્ષમંદિર, અમૃતાલય, શ્રીદર્શનમ્, હીરા મંદિર, મત્સ્યગંધા, ગોરસ ઇત્યાદિ સેંકડો કાર્યક્રમો દ્વારા મનુષ્ય ઉત્થાનની પ્રવૃત્તિઓ કરી છે.
ભાવનગરમા એક મંદિરનાં ઉદઘાટન પ્રસંગે તેઓએ મુસલમાનો ને પણ આમંત્રણ આપ્યા.ત્યાંનાં મુસલમાનો ને પણ નવાઈ લાગી.હિંદુઓને ત્યાં લગ્નનાં તેમણે આમંત્રણ મળતા હતાં.પરંતુ ધાર્મિક વિધિનું આ પહેલું જ આમંત્રણ હતું.દાદાએ કહ્યું – “અલ્લા અને ઈશ્વર જુદા હોય તો એ લોકો જ લડતા હોત અને મુસલમાનનાં અલ્લા કે હિંદુઓનાં ઈશ્વર એકબીજાની વસ્તી પર વરસાદ જ ન વરસાવતા હોત.”
તેમનાં મંદિરમા પણ સાદાઈનું ધોરણ એ સૌથી મહત્વની વસ્તુ.એક ઉત્સાહી ભાઈએ મંદિરમાં આરસ વાપરવાનું સૂચન કર્યું.ત્યારે દાદા કહે “આરસ ફાઈવ સ્ટાર હોટલની બાથરૂમમા વપરાય છે.શું આપણે ભગવાન ને એ સ્તર પર મૂકવા છે ?”
માછીમારોની દુનિયામા તેમણે જબરદસ્ત પરિવર્તન આણ્યું છે અને તેઓને વ્યસનમુક્ત કર્યા છે.દાદા જન્મે મરાઠી હોવા છતાં ગુજરાતી ભાષા પર તેમનું પ્રભત્વ અદભૂત છે.તેઓ હંમેશા કર્મપ્રેરિત વચનો આપે છે.દાદા કહેતા કે "આજની પ્રચલિત ભકિત શાસ્ત્રોકત નથી. કારણ કે પરમાત્મા જે સાઘ્ય છે તેને લોકોએ પોતાની ભૌતિક આવશ્યકતાઓ પૂરી પાડવાનું અથવા તો ભીતિથી તેમનું રક્ષણ કરવાનું એક સાધન બનાવી દીધા છે." દાદા બાળકો – યુવાનોને વિકાસલક્ષી પ્રવૃત્તિમા સક્રિય કરી રહ્યા છે.તેઓએ અનેક માણસો ને કર્મયોગ મા જોડ્યા છે.તેઓ એ ‘ડિવાઈન બ્રધરહૂડ અંડર ધી ફાધરહૂડ ઓફ ગોડ’ની ભાવના લોકોમા જાગૃત કરી.દેશ અને પરદેશમા દાદાનાં લાખો અને કરોડો ચાહકો છે.તેમની વૃતિ અને પ્રવૃત્તિમા ગીતાનાં અધ્યાયનો રણકાર છે.તેઓ આ યુગનાં ‘યુગપુરુષ’ છે.
“કૃષ્ણમ વંદે જગદગુરૂ”
જય યોગેશ્વર
તા. ૨૧/૮/૧૯૯૯
બાળ-સ્વાધ્યાય કેન્દ્ર, વડોદરા ખાતે આપેલ વ્યક્તવ્ય
જગત અવાશિયા
Friday, October 15, 2010
દમાદમ મસ્ત કલંદર
૧૫.૧૦.૨૦૧૦
આજે દમાદમ મસ્ત કલંદર .........આ સુફી ગીત આપણે સૌ એ ઘણીવાર સંભાળ્યું છે ,પરંતુ તેનો અર્થ સમજ્યા વગર ........આજે તેનાં અર્થ સહીત.....(સંકલિત)
દમાદમ મસ્તકલંદર
ओ हो हो…..
ओ लाल मेरी पत रखियो बला झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर
दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर
चार चराग तेरे, बर्ण हमेशा - 3
पंजवा में बारण, आइ बला झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर
दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर
हिंद सिंद पीरा तेरी नौबत बाजे - 3
नाल वजे घडियाल बला झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर
दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर
ओ हो… ओ हो हो…. ओ…..
हर दम पीरा तेरी खैर होवे - 3
नाम-ए-अली बेडा पार लगा झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर
दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर
ओ लाल मेरी पत रखियो बला झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर
दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर
ओ लाल मेरी पत रखियो बला झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
ઝુલે લાલ (सिंदरी दा - સિંધના રતન રાવ લુહાણા) અને શહેવાનના (सेवण दा) દરબાર શાહબાઝ કલન્દર તમે હંમેશાં મારી લાજ રાખજો (રક્ષા કરજો)
(શાહબાઝ કલન્દર - પિર ઉસમાન શાહને નામે પણ ઓળખાય છે)
चार चराग तेरे, बर्ण हमेशा - 3
पंजवा में बारण, आइ बला झुले लालण
તમારી દરગાહ પર હંમેશા ચાર ચિરાગ પ્રગટાવેલા હોય છે
પાંચમો મેં પ્રગટાવ્યો છે (बारण - બાળવું)
Meaning:
(O lord of Sindh, Jhulelal, and Sire of Shewan
The red robed God-intoxicated Qalandar, glory unto you!
May I always have your benign protection
Your shrine is always lighted with four lamps
And here I come to light a fifth lamp in your honor
Let your heroic name ring out in Hind & Sindh
Let the gong ring loud for your glory
O Lord, may you prevail everytime, everywhere
In the name of Ali, I pray to you to help my boat cross
(the river of life) in safety)
નીચે અર્થ
આ વિષય પર વધારે
ઝુલે લાલ હિંદુ હતા અને શાહબાઝ કલન્દર મુસ્લિમ. આ ભજનમાં બન્નેના ગુણગાન ગવાય છે.
ઇતિહાસ ઘણો લાંબો છે અને એ બધું web ઉપર સહેલાઈથી મળી શકે તેમ છે.
हिंद सिंद पीरा तेरी नौबत बाजे - 3
नाल वजे घडियाल बला झुले लालण
હિંદ અને સિંધમાં (હાલનું અફઘાનિસ્તાન) તમારા નામનો ડંકો વાગે છે,
તમારું નામ ચારેબાજુ બુલંદીથી ગાજી ઉઠે
हर दम पीरा तेरी खैर होवे - 3
नाम-ए-अली बेडा पार लगा झुले लालण
કાયમ તમારી કૃપા રહે
અલીના નામે મારો બેડો પાર થાય (ભવસાગર)
(सिंदरी दा - સિંધના
सेवण दा - શહેવાનના)
FootNote: નંબર શબ્દ આધુનિક સમયમાં ઉમેરાયેલો છે, અસલી કવ્વાલીમાં તો ફક્ત अली दम दम दे अंदर છે
નેટ પરથી સંકલિત
આજે દમાદમ મસ્ત કલંદર .........આ સુફી ગીત આપણે સૌ એ ઘણીવાર સંભાળ્યું છે ,પરંતુ તેનો અર્થ સમજ્યા વગર ........આજે તેનાં અર્થ સહીત.....(સંકલિત)
દમાદમ મસ્તકલંદર
ओ हो हो…..
ओ लाल मेरी पत रखियो बला झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर
दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर
चार चराग तेरे, बर्ण हमेशा - 3
पंजवा में बारण, आइ बला झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर
दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर
हिंद सिंद पीरा तेरी नौबत बाजे - 3
नाल वजे घडियाल बला झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर
दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर
ओ हो… ओ हो हो…. ओ…..
हर दम पीरा तेरी खैर होवे - 3
नाम-ए-अली बेडा पार लगा झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर
दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर
ओ लाल मेरी पत रखियो बला झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर
दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर
ओ लाल मेरी पत रखियो बला झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
ઝુલે લાલ (सिंदरी दा - સિંધના રતન રાવ લુહાણા) અને શહેવાનના (सेवण दा) દરબાર શાહબાઝ કલન્દર તમે હંમેશાં મારી લાજ રાખજો (રક્ષા કરજો)
(શાહબાઝ કલન્દર - પિર ઉસમાન શાહને નામે પણ ઓળખાય છે)
चार चराग तेरे, बर्ण हमेशा - 3
पंजवा में बारण, आइ बला झुले लालण
તમારી દરગાહ પર હંમેશા ચાર ચિરાગ પ્રગટાવેલા હોય છે
પાંચમો મેં પ્રગટાવ્યો છે (बारण - બાળવું)
Meaning:
(O lord of Sindh, Jhulelal, and Sire of Shewan
The red robed God-intoxicated Qalandar, glory unto you!
May I always have your benign protection
Your shrine is always lighted with four lamps
And here I come to light a fifth lamp in your honor
Let your heroic name ring out in Hind & Sindh
Let the gong ring loud for your glory
O Lord, may you prevail everytime, everywhere
In the name of Ali, I pray to you to help my boat cross
(the river of life) in safety)
નીચે અર્થ
આ વિષય પર વધારે
ઝુલે લાલ હિંદુ હતા અને શાહબાઝ કલન્દર મુસ્લિમ. આ ભજનમાં બન્નેના ગુણગાન ગવાય છે.
ઇતિહાસ ઘણો લાંબો છે અને એ બધું web ઉપર સહેલાઈથી મળી શકે તેમ છે.
हिंद सिंद पीरा तेरी नौबत बाजे - 3
नाल वजे घडियाल बला झुले लालण
હિંદ અને સિંધમાં (હાલનું અફઘાનિસ્તાન) તમારા નામનો ડંકો વાગે છે,
તમારું નામ ચારેબાજુ બુલંદીથી ગાજી ઉઠે
हर दम पीरा तेरी खैर होवे - 3
नाम-ए-अली बेडा पार लगा झुले लालण
કાયમ તમારી કૃપા રહે
અલીના નામે મારો બેડો પાર થાય (ભવસાગર)
(सिंदरी दा - સિંધના
सेवण दा - શહેવાનના)
FootNote: નંબર શબ્દ આધુનિક સમયમાં ઉમેરાયેલો છે, અસલી કવ્વાલીમાં તો ફક્ત अली दम दम दे अंदर છે
નેટ પરથી સંકલિત
Wednesday, October 13, 2010
વાંચો અને વિચારો ....સંકલિત
૧૨.૧૦.૨૦૧૦ (આસો સુદ ...૫ )
આજે વાંચો અને વિચારો ....સંકલિત
जीवनमे कामयाब होनेके लीये ३ Factory लगाईए
• दिमागमे Ice factory
• झुबांपे Sugar factory
• दिलमे Love factory
फीर life होगी Satisfactory
एक दिन सागरने नदि से पुछा कबतक मिलती रहोगी मुज खारे जल से
हंस के नदिने कहा जब तक तुझमे मीठाश न आ जाए तब तक
Thats “RELATIONSHIP”.
दोस्ताना अंदाझमे मुझसे कीसीने पुछा “तुम सबको इ मेल भेजते हो, तुम्हे क्या मीलता है?”
मैने हंसकर कहा लेना देना तो व्यापार है जो देकर भी कुछ ना मागे वोही तो प्यार है.
1 tree makes 1 Lakh matchsticks.
But 1 matchstick can burn 1 Lakh trees.
Similarly 1 negative thought or doubt can burn thousands off dreams….
Be Positive Always !!!
चहेरे की हसी से हर गम छुपाओ, बहुत कु छ बोलो पर कछ ना बताओ
खुद ना रुठो पर रुठें को मनाओ, ये राझ है जिंदगी का बस जीते ही जाओ
वाह प्रभु क्या लीला है तेरी
चुहे बील्लीसे डरते है,
बील्ली कुत्तेसे डरती है,
कुत्ता आदमी सी डरता है,
आदमी बीबीसे डरता है
और बीबी चुहे से डरती है
આજે વાંચો અને વિચારો ....સંકલિત
जीवनमे कामयाब होनेके लीये ३ Factory लगाईए
• दिमागमे Ice factory
• झुबांपे Sugar factory
• दिलमे Love factory
फीर life होगी Satisfactory
एक दिन सागरने नदि से पुछा कबतक मिलती रहोगी मुज खारे जल से
हंस के नदिने कहा जब तक तुझमे मीठाश न आ जाए तब तक
Thats “RELATIONSHIP”.
दोस्ताना अंदाझमे मुझसे कीसीने पुछा “तुम सबको इ मेल भेजते हो, तुम्हे क्या मीलता है?”
मैने हंसकर कहा लेना देना तो व्यापार है जो देकर भी कुछ ना मागे वोही तो प्यार है.
1 tree makes 1 Lakh matchsticks.
But 1 matchstick can burn 1 Lakh trees.
Similarly 1 negative thought or doubt can burn thousands off dreams….
Be Positive Always !!!
चहेरे की हसी से हर गम छुपाओ, बहुत कु छ बोलो पर कछ ना बताओ
खुद ना रुठो पर रुठें को मनाओ, ये राझ है जिंदगी का बस जीते ही जाओ
वाह प्रभु क्या लीला है तेरी
चुहे बील्लीसे डरते है,
बील्ली कुत्तेसे डरती है,
कुत्ता आदमी सी डरता है,
आदमी बीबीसे डरता है
और बीबी चुहे से डरती है
Subscribe to:
Posts (Atom)
