Sunday, August 8, 2010

પિતા

૦૭.૦૮.૨૦૧૦








૧૨.૦૮.૧૯૧૩..........૩૦.૦૪.૧૯૯૮

ગઈ કાલે બ્લોગ ની શરૂઆત કરી ,પ્રથમ ડગ માતૃ વંદના સાથે.....


તો આજે ઋષિ પિતા, સંનિષ્ટ કેળવણીકાર મુ.વ. ભાસ્કરભાઈ ને વંદન સહ...........
“જીવન માં ભીજાવાનું આમેય થોડું અઘરું છે. કોરા રહેવામાં ભારે સલામતી છે.લોકો વાતવાત માં કહે છે :--“એને પલાળવો અઘરું કામ છે” .જે લોકો જલ્દી પલળતા નથી તે લોકો વ્યવહારુ કહેવાય છે.જલ્દી પલળે તે ભોળા ગણાય છે.અને વ્યવહારુ લોકો તેને ભોટ જ ગણે છે. દુનિયા પર સદાય આવા વ્ય્વારું લોકો ની જ બહુમતી રહી છે.શુદ્ધ સોના ની લગડી હોય છે ,પણ જો ઘરેણાં બનાવવાં હોય તો તેમાં તાંબાનો ભેગ કરવોજ પાડે છે સોની વ્યવહારુ હોય છે તેથી આ સત્ય ને પ્રેમપૂર્વક વળગી રહે છે.”

“ વર્ષો વહ્યાં તોય સ્મરણો રહ્યાં.”

સંવેદના નાં શિલાલેખ નાં હોય.”

“ સૂર્ય નહિ પરંતુ સ્મૃતિ ઉગે છે ,શ્રદ્ધા નું કદી શ્રાદ્ધ હોય નહી.”

No comments: